SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ મેતે !” ઈત્યાદિ સૂત્ર કહે છે “શરમથેoi મંત” ઈત્યાદિ. મૂલાર્થ-ગૌતમસ્વામી ભગવાનને પૂછે છે કે “ઇસમયે મંતે! મii सासय समय केवलेणं संजमेणं केवलेणं संवरेणं केवलेणं बंभचेर वासेणं केवलाहिं જય માહૈિં ક્ષિણિયુ યુકિંશનાવ દુકાળ અંત સુ” હે ભદન્ત ! વીતેલા અનંત શાશ્વત સમયમાં છદ્મસ્થ મનુષ્ય કેવલ સંયમથી, કેવલ સંવરથી, કેવલ બ્રહ્મચર્યવાસથી અને કેવલ પ્રવચનમતાથી સિદ્ધ થયા છે? યાવત્ સર્વ દુઃખના અંત કરનાર થયા છે શું? ભગવદ્ તેને ઉત્તર આપતાં કહે છે કે“વોયમાં ! ળો ફળદ્દે સમ” હે ગૌતમ ! એ અર્થ બરોબર નથી. અર્થાત સંયમાદિકથી કોઈ પણ સિદ્ધ થયેલ નથી. તેનું શું કારણ છે? એ વાતને પૂછતાં ગૌતમસ્વામી ફરીથી ભગવાનને પૂછે છે કે “છે જેમાં મંતે ! પર્વ ગુરૂ તૂ વેવ નાવ ચં”િ હે ભગવાન્ ! આપ એવું શા કારણથી કહે છે કે કેવળ સંયમાદિથી કોઈ પણ છદ્મસ્થ સિદ્ધ થયા નથી યાવત તે સર્વ દુઃખના અંત કરનાર થયા નથી ? ભગવાન તેને ઉત્તર આપતાં કહે છે કે“જોવા ! " હે ગૌતમ ! “જે અંતના ગંતિમરિયા વા નાવ નાણા मं अंत करें सुवा, करिति वा करिस्संति वा, सव्वे ते उप्पण्णणाणदंसणधरा अरहा जिणा केवली भवित्ता तओ पच्छा सिझंति, बुज्झति मुच्चंति परिनिव्वायति सव्वदुक्खाण શં તુ વા, તિ વા વરિરસંતિ વા* જે કઈઅંતકર થયા છે, અતિમ શરીરવાળા થયા છે, યાવત્ જેમણે સર્વદુઃખનો અંત કરેલ છે, વર્તમાનમાં જે કરી રહ્યા છે, અને આગળ પણ કરશે તે બધા જ ઉત્પન્ન જ્ઞાનદર્શનધારી અહંત જીન એવં કેવલી થયા પછી જ સિદ્ધ થયા છે, બુદ્ધ થયા છે, મુક્ત થયા છે, પરિનિર્વત થયા છે, તેમણે જ સમસ્ત દુઃખને અંત કરેલ છે, તેઓ કરે છે, અને આગળ પણ તેઓ જ કરશે. “તેí મા રાજ નવકુળ મંd g” તે કારણે હે ગૌમમ! મેં એવું કહ્યું છે કે કેવળ સંયમાદિથી કઈ પણ છવસ્થ જીવની સિદ્ધિ થયેલ નથી. થતી નથી, અને ભવિષ્યકાળમાં પણ થશે નહીં. “પૂરૂદ્ધને વિ વં ચેર” પ્રત્યુત્પન્ન વર્તમાનકાળમાં પણ એવું જ જાણી લેવું એવું કહેલ છે. “ના” વિશેષતા એ છે કે “સિકíતિ માળિયાઁ” અહિંયાં “ચિંતિએ રીતે વર્તમાન શ્રી ભગવતી સૂત્ર : ૧ ૨૪૬
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy