________________
ત્રિકાળસ્થાયિપણું દર્શાવવાના આશયથી કહે છે કે ( વ વધેાંવિત્તિન્નિ આહાવા) એજ પ્રમાણે સ્કન્ધની સાથે પણ ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળ સખધી ત્રણ આલાપક કહેવા જોઇએ, એટલે કે પુદ્દગલસ્કન્ધ ભૂતકાળમાં હતું, વર્તમાનકાળમાં છે અને ભવિષ્યકાળમાં રહેશે. આ વિષયમાં પુદ્ગલપરમાણુ સૂત્રમાં કહેલાં પ્રશ્નો અને ઉત્તરાનું કથન જાણવું જોઇએ. ત્યાં આ પ્રમાણે સૂત્રપાઠ થવા જોઇએ “एस णं भंते! पोग्गलखंधे अतीतं अनंतं सासयं समयं भुवीति वत्तव्वं सिया” આ પ્રમાણે પ્રશ્નસૂત્ર હાવું જોઇએ. અને તેના આ પ્રમાણે ઉત્તર આપવે જોઈ એ. " हंता गोयमा ! एसणं पोग्गलखंधे अतीतं अनंतं सासयं समयं મુન્નીતિ વત્તત્રં સિયા ” એજ પ્રમાણે વર્તીમાનકાળ સંબંધી અને ભૂતકાળ સંબંધી પ્રશ્નસૂત્ર અને ઉત્તરસૂત્ર સમજી લેવા. આ રીતે સૂક્ષ્મ પરમાણુ પુદ્ગલ અને સ્થૂળ ( સ્કંધ ) પુદૂગલ સંબંધી ત્રણ આલાપકાનું કથન કરીને હવે સૂત્રકાર જીવની સાથે ત્રણ આલાપકનું કથન કરવાના આશયથી કહે છે-( નવેનવ વિળિ આહારના માળિચવા ) જેવી રીતે પરમાણુરૂપ સૂક્ષ્મ પુદ્ગલેની સાથે અને સ્કંધરૂપ સ્થૂળ પુદ્ગલેાની સાથે ત્રણે કાળવિષયક ત્રણ ત્રણ આલાપ બતાવ્યા છે એજ પ્રમાણે જીવની સાથે પણ ત્રણ આલાપક કહેવા જોઈએ. ત્યાં ભૂતકાળ સખધી પ્રશ્નસૂત્ર આ પ્રમાણે હાવું જોઈએ. एस णं भंते! जीवे અતીત અનંત સાસરું સમરું મુીતિ વત્તત્રં ચિયા ? ” અને ઉત્તર સૂત્ર આ પ્રમાણે હાવુ જોઈએ. “ हंता गोयमा ! एसणं जीवे अतीतं अनंतं सासयं समयं મુન્નીતિ વત્તવ્વલિયા ” એજ પ્રમાણે વર્તીમાન અને ભૂતકાળ સંબધી પ્રશ્નસૂત્ર અને ઉત્તરસૂત્ર પશુ સમજવા. ॥ સૂ. ૪ ॥
ર
દદ્મસ્થાદિકો કા સિદ્ધિ પ્રકરણ
છદ્મસ્થાદિ સિદ્ધિપ્રકરણ—
પહેલાં સામાન્યરૂપે જીવના સ્વરૂપનું કથન કરવામાં આવ્યું હતું, હવે વિશેષરૂપે જીવના સ્વરૂપનું પ્રતિપાદન કરવાના આશયથી સૂત્રકાર
"छउमत्थेणं
શ્રી ભગવતી સૂત્ર : ૧
૨૪૫