________________
પુદ્ગલ શબ્દ વડે રૂપ, રસ, ગંધ અને સ્પવાળા પરમાણુ રૂપ પુદ્ગલ વિશેષ જ ગ્રહણ કરવામાં આવેલ છે, સ્કન્ધાદિરૂપ પુદ્ગલ ગ્રહણુ કરાયા નથી. કારણુ કે તેને વિચાર આ પ્રકરણમાં જ હવે પછીનાં સૂત્રમાં કરવામાં અવ્યો છે. “તીય” એટલે અતીત-ભૂતકાળ તીર્થં”માં જે બીજી વિક્તિને પ્રયાગ થયા છે તે “જાજાશ્ત્રનો ત્યાસોને” આ નિયમથીકરાયા છે તેથી “સમસ્ત અતીતકાળમાં” એ પ્રમાણે અ સમજવો. વર્તમાનકાળમાં અને ભવિષ્યકાળમાં પણ એજ પ્રમાણે સમજવું ‘અનંતે” આ પદમાં પણ સાતમી વિભક્તિનાજ અથ સમજવા. “અનન્ત એટલે જેને વંશાત્મક વિનાશ થતા નથી અથવા અનાદિ હાવાને કારણે જે માપથી રહિત છે તેને અનંત કહે છે. “ સાસર્ચ” એટલે સદા કાળ રહેનારું એ બધાં ભૂતકાળનાં વિશેષણા છે ભૂતકાળ કેવો? તા કહ્યું છે કે અનંત અને શાશ્વત ભૂતકાળ હજી સુધી કદી પણ એવું બન્યું નથી કે લેાક કી પણ ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળથી રહિત હોય, અથવા પુદ્દગલાથી રહિત હાય, તેથી એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે હે ભગવન્! એવા સમયમાં સદ્દભૂતા હોવાને કારણે પરમાણુરૂપ પુદ્ગલથી શું આ લાક શૂન્ય રહ્યો છે ? એટલે કે શુ` ભૂતકાળમાં પરમાણુનું અસ્તિત્વ હતું ? તે પ્રશ્નને જવામ પ્રભુ આ પ્રમાણે આપે છે (દંતા નોયમા! માં પોહે બતીત અનંત સાસરું સમર્ચ મુથીતિ વરઘ્ન લિયા) હા ગૌતમ ! આ પરમાણુરૂપ પુદ્ગલ અનંત અને શાશ્વત એવા ભૂતકાળમાં હતું, એવું કહી શકાય છે પણ એવું કહી શકાય નહીં કે પરમાણુરૂપ પુદ્ગલ ભૂતકાળમાં કદી પણ ન હતું. કારણ પરમાણુરૂપ પુદ્ગલ સ્વય' સદ્ભુત અરૂપ છે, અસદ્ભૂત અર્થરૂપ નથી. ભૂતકાળમાં શાશ્વત વગેરે ધર્માનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર વમાનમાં પણ શાશ્વત વગેરે ધર્મોનુ પ્રતિપાદન કરવાના આશયથી કહે છે કે (હ્રાં મતે nછે વહુનું સાસરું સમય મવતીતિ વત્તવ્વ ચિા?) હે ભગવન્! તે પુદ્ગલ વર્તમાન શાશ્વતકાલમાં પણ અસ્તિત્વ ધરાવે છે એવું કહી શકાય ખરૂં ? જેવી રીતે ભૂતકાળમાં સ ભાવ હોવાને કારણે શાશ્વતત્વ છે એજ પ્રમાણે વર્તમાનકાળમાં પણ શાશ્વ તત્વ છે ? (દંતાનોયના તે ચેવ. ૩૪૨ારેયન્ત્ર) હા ગૌતમ ! એમ જરૂર કહી શકાય કે તે પુદ્ગલ વર્તમાન શાશ્વત કાળમાં અસ્તિત્વ ધરાવે છે (F નં મતે ! પોળઢે ગળાય. ગાંત સાલય સમય મવિભીતિ વત્તત્રં સિયા?) હે ભગવન્ ! આ પુદ્ગલ અનંત અને શાશ્વત એવા ભવિષ્યકાળમાં રહેશે એમ પણ કહી શકાય ખરૂં? ઉત્તર (દંતા નોચમા ! તે ચેત્ર પવારેયન) હા ગૌતમ! એમ જરૂર કહી શકાય કે આ પુદ્ગુગલ અનત અને શાશ્વત એવા ભવિષ્યકાળમાં પણ રહેશે. સદાસદ્ભાવ હાવાથી ભવિષ્યકાળમાં પણ શાશ્વતપણુ છે. આ રીતે પરમાણુરૂપ પુદ્ગલમાં ત્રિકાળસ્થાયિપણું બતાવીને હવે સૂત્રકાર સ્કન્ધમાં પણ
શ્રી ભગવતી સૂત્ર : ૧
૨૪૪