SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ એ બે પ્રકાર અરિહંત પ્રભુએ જાણ્યા છે. વિશેષ જાણ્યા છે અને તેમણે તેમનું સ્મરણ જેવું કર્યું છે. શંકા-અરિહંતને સ્મરણ જ્ઞાન હોતું નથી, કારણ કે તે મતિજ્ઞાનને ભેદ છે. મતિજ્ઞાન ઇન્દ્રિયની સહાયતા વિના થતું નથી. તે અહીં “સુર ” પદ શા માટે મૂકયું છે? ઉત્તર–શંકાકારની શંકા ઠીક છે પણ “સ્મરણ જેવું કર્યું છે.” એમ કહ્યું છે, “સ્મરણ કર્યું છે. એવું કહ્યું નથી. અથવા તેમણે તેનું મરણ કર્યું છે, એમ કહેવાનું તાત્પર્ય એવું પણ છે કે તેમણે તેનું પ્રતિપાદન કર્યું છે. અરિહંત પ્રભુએ તે કર્મોને દેશ, કાળ આદિના વિભાગરૂપે વિવિધ પ્રકારે જાણ્યા છે. એક વાત સૂત્રકાર નીચેના સૂત્ર દ્વારા બતાવે છે. (રૂ કામ કર્થ બમ્agiામિયા વેચાણ વેરૂત્તરૂ) જીવ આ કર્મનું આભુપગમિક વેદના વડે વેદન કરશે, પ્રત્રજ્યાગ્રહણથી લઈને બ્રહ્મચર્ય, ભૂમિશયન, દેરાસહિત મુહપત્તીબંધન, કેશકુંચન વગેરેનો સ્વીકાર કરે તેનું નામ અભ્યપગમ છે. તેનાથી થનારી જે વેદના છે તેનું નામ આવ્યુપગમિકી વેદના છે. “વેથિષ્યતિ (દશે) એવો જે ભવિષ્યકાળનો પ્રયાગ કર્યો છે તે એ વાત સમજાવવાને માટે કર્યો છે કે ભવિષ્યત્કાલિક પદાર્થોનું જ્ઞાન તે ફક્ત વિશિષ્ટ જ્ઞાનવાળા કેવળી ભગવંતેમાં જ સંભવી શકે છે, બીજાઓમાં સંભવી શકતું નથી, વર્તમાન અને ભૂતકાળના પદાર્થોનું જ્ઞાન તે અનુભવ વડે બીજા જીવોમાં પણ સંભવી શકે છે. આ રીતે “આ કમ છે અને આ જીવ છે” એ બનેનું પ્રત્યક્ષ જ્ઞાન કેવલી ભગવાનને હોય છે, એ વાત બતાવવામાં આવી છે. (રૂમેં જન્મે અત્રે ની ઉમિયા વેચાણ વેયર) આ કર્મનું આ જીવ પકમિક વેદના વડે વેદન કરશે, કર્મ વેદનના ઉપાયનું નામ ઉપક્રમ છે. તે ઉપકમથી જે વેદના થાય છે તેને પકમિક વેદના કહે છે. સ્વયં ઉદયમાં આવેલ અથવા ઉદીરણું કરણ વડે ઉદયમાં લાવવામાં આવેલ કર્મને અનુભવ કરે તેનું નામ ઔપક્રમિક વેદના છે. (મહામં, બા નિત્તર ગ€ €ા માવયા વિÉ તા તા તે વિદiffમરસ રિ) યથાકર્મ બાંધેલા કર્મ અનુસાર અને નિકરણો અનુસાર, જેવું જેવું જે કર્મ ભગવાને દેખ્યું છે, તે તે પ્રકારે તે કર્મ પરિણમશે. અહીં * ઘર ” પદ વાક્યની પરિસમાપ્તિ બતાવે છે યથાકર્મ એટલે જે પ્રકારે કર્મ બાંધ્યું છે, એ જ પ્રકારે, અને નિખ એટલે વિપરિણતિના હેતુભૂત નિયત દેશ કાળ વગેરે કરણની મર્યાદાનું ઉલંઘન નહીં કરવું તે. જે જે પ્રકારે જે કર્મ ભગવાને જોયું છે તે તે પ્રકારે તે કર્મ પરિણામને પ્રાપ્ત કરશે. હવે પ્રકરણના અર્થને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે તે તેના રે જોય! ગુરુ ને ફારણ ૨૦ મોવા) હે ગૌતમ ! તે કારણે હું એવું કહે શ્રી ભગવતી સૂત્ર : ૧ ૨૪૨
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy