________________
(કળ ભેગવ્યા વિના) મેક્ષ થતું નથી, કર્મનું વેદન કર્યા વિના મોક્ષ ન મળવાનું શું કારણ છે? તે જાણવાને માટે ગૌતમ સ્વામી ફરી પૂછે છે કે “છે જ મરે! gવં યુદ ને વા. મોરો” હે પૂજ્ય! આપ શા કારણે એવું કહે છે કે કૃત પાપકર્મનું વેદન કર્યા વિના નારક છેને, તિર્યચનિના અને મનુષ્યને તથા દેવોનો તેમાંથી છુટકારે થતું નથી ? એટલે કે તેમને તે કર્મથી મેક્ષ થતો નથી. તેને જવાબ આપતાં ભગવાન મહાવીરસ્વામી ફરમાવે છે કે (g હજુ પણ જોવા! સુવિ ને પન્ન) હે ગૌતમ! મેં બે પ્રકારના કર્મ કહ્યાં છે . અહીં “મેં” શબ્દનો પ્રયોગ કરીને મહાવીર સ્વામીએ સર્વજ્ઞ હેવાને કારણે વસ્તુના પ્રતિપાદનમાં પિતાનું સ્વાતંત્ર્ય પ્રકટ કર્યું છે. એ વાત એગ્ય જ છે કારણ કે જેઓ સર્વર હોતા નથી તેમને વસ્તુનું પ્રતિપાદન કરવામાં સ્વાતંત્ર્ય હેતું નથી. સર્વને જ વસ્તુના પ્રતિપાદનની સ્વતંત્રતા હોય છે કારણ કે કેવળજ્ઞાનને લીધે તેઓ સમસ્ત પદાર્થોનું યથાર્થ સ્વરૂપ જાણતા હોય છે. માટે જ કહ્યું છે કે “મેં બે પ્રકારનાં કર્મો કહ્યાં છે” તે કર્મો કયાં કયાં છે તે બતાવવાને માટે પ્રભુ કહે છે (ii) તે કર્મો આ પ્રમાણે છે ( શકુમાTwો ૨) (૧) પ્રદેશકમ અને (૨) અનુભાગકર્મ (તરથ if i તં પાલવમે તં નિયમા વેu) તેમાનાં જે પ્રદેશ કર્યો છે તેનું જીવ અવશ્ય વેદન કરે છે. જેવી રીતે ક્ષીર (દૂધ) અને નીર (પાણી) એક બીજાની અંદર ભળેલાં હોય છે તે પ્રમાણે જીવના આત્મપ્રદેશે સાથે જ કર્મ ઓતપ્રોત થઈ ગયેલાં હોય છે તે કર્મને પ્રદેશક કહે છે. તે પ્રદેશકનું તો નિયમથી જ (અવશ્ય) વેદન કરાય છે. જો કે પ્રદેશકને વિપાક (વેદન) અનુભવમાં આવતો નથી, તે પણ કર્મપ્રદેશને નાશ તો અવશ્ય થાય છે જ. એટલે કે જીવ પિતાના આત્મપ્રદેશથી કમપ્રદેશને અવશ્ય જુદા કરે છે. (તરઘ of અનુમાન દમ તં મથે વેog અલ્પેશ ળો વેug) તથા જે અનુભાગ કર્મ છે તેમાંથી કેટલાંકનું વેદના જીવ કરે છે અને કેટલાંકનું વેદન જીવ કરતો નથી. જે કર્મપ્રદેશ જીવપ્રદેશની સાથે ક્ષીરનીરની માફક એત. પ્રત થયેલાં છે. એ કર્મપ્રદેશને સંવેદ્યમાનતા–ભેગવાપણને વિષયભૂત (અનુભવરૂપ) જે રસ છે તેનું નામ અનુભાગ છે. તે અનુભાગરૂપ જે કર્મો છે. તેનું નામ અનુભાગ કર્મ છે. તાત્પર્ય એ છે કે જીવ કઈ અનુભાગકર્મ વિશેષનું વેદન કરે છે અને કેઈ અનુભાગકર્મ વિશેષનું વેદન નથી પણ કરતે જેમ કે મિથ્યાત્વના ક્ષપશમ વખતે જીવ મિથ્યાત્વનું અનુભાગકર્મરૂપે વેદન કરતું નથી પણ પ્રદેશ કમરૂપે તો તેનું વેદન અવશ્ય કરે જ છે. અહીં વેદન યોગ્ય બંને કર્મોનાં બે પ્રકાર છે. એ વાતને કેવલજ્ઞાનીઓ જ જાણી શકે છે. એ બતાવવાને માટે સૂત્રકાર કહે છે કે (ગામે સત્યા, સુથમે , વિનાયમે ગરા ) ઉપર ફર્મવેદનના
શ્રી ભગવતી સૂત્ર : ૧
૨૪૧