SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ રીતે છે કર્મમાં પરિણમશે. “તે તેoળ જોયવં ને રુણ વા तिरिक्खजोणियस्स वा मणुसरस वा देवस्स वो जे कडे पावे कम्मे नत्थ तस्स અચકુત્તા જોજો એ કારણે હે ગૌતમ ! હું એ પ્રમાણે કહું છું કે-નૈરયિક, તિયનિક, મનુષ્ય અથવા દેવ તેમણે જે કર્મ કરેલ છે તેનું વદન ભેગ) કર્યા વગર તેઓને મેક્ષ થતું નથી. તે સૂ૦ ૩ ! ટીકાઈ–વેને જ વે ) જે પાપકર્મ કરાયા હોય છે (તણ વેચા ) તેમનું વેદન કર્યા વિના (મંતે!) હે ભગવન્(Rફચરણ વા, તિવિnિચર વા, મજુરત વા, રેવત વા) નારકીના જીવને તિર્યચનિના જીવને મનુષ્યને અને દેવેને (નથિ મોટો) શું મેક્ષ થતો નથી? “ ” “જે કર્મો કર્યા છે ” એટલે કે જે વડે પિતાના આમપ્રદેશ સાથે કર્મોને બંધ થયે હોય એવાં “ ” પાપકર્મો–મેક્ષમાં વિન કરનારાં જ્ઞાનાવરણીય આદિ કર્મોને પાપકર્મ કહેવામાં આવે છે, “પાપભ્રમ” પદને અર્થ કેટલાક લેકે “અશુભકર્મ એવો કરે છે પણ તે અર્થ બરાબર નથી કારણ કે જે રીતે અશુભકર્મ મેક્ષ માટે પ્રતિકૂળ છે, એ રીતે શુભકર્મ પણ મોક્ષને માટે પ્રતિકૂળ જ છે. કારણ કે અશેષ કર્મોનો ક્ષયને જ મેક્ષ માનવામાં આવેલ છે. જે પાપ શબ્દને અર્થ માત્ર અશુભ જ માનવામાં આવે તે પુણ્યરૂપ શુભના સભાવમાં પણ જીવને મેક્ષની પ્રાપ્તિ થવી જોઈએ. પણ એવું બનતું નથી જ્યાં સુધી જીવને પુણ્યનો સદૂભાવ હોય છે ત્યાં સુધી તેને સમસ્ત કર્મોનો ક્ષયરૂપ મોક્ષની પ્રાપ્તિ સંભવિત નથી. શુભ અને અશુભ કર્મમાં આટલેજ ભેદ છે-અશુભકર્મો નરક તિર્યંચ આદિ ગતિમાં જીવને લઈ જાય છે. જ્યારે શુભક જીવને દેવાદિ ગતિમાં લઈ જાય છે. આ રીતે તે બંનેમાં બન્ધકત્વ તે સમાન જ છે. એક લેઢાની બેડી રૂપ છે અને બીજું સોનાની બેડી રૂપ છે. કહ્યું પણ છે-“વઝા વર્ણનાતા િવશ્વનાથ = સંશય” તેથી મેક્ષમાં વિન કરનારાં નાનાવરણીય આદિ જે કર્મો છે તેમને જ પાપકર્મો જ કહી શકાય. “પરંતુ” પાપકર્મો એટલે “અશુભકર્મો” એવો અર્થ ઘટાવી શકાય નહીં. એવા પાપ કર્મને “વેચકૃત્તા” અનુભવ કર્યા વિના–ભેગવ્યા વિના શું તે કર્મથી જીવને મોક્ષ થતું નથી? એટલે કે કર્મનું ફળ ભોગવ્યા વિના શું તે કર્મમાંથી છુટકારે થવારૂપ મોક્ષ જીવને મળતા નથી શું ? ગૌતમના તે પ્રશ્નના જવાબમાં મહાવીર પ્રભુ ફરમાવે છે કે (હૃતા જોયા!) હા ગૌતમ ! (તેરસ વા સિવિ૦ મgo રેવણ વા) નારક, તથા તિર્યંચનિના છ તથા મનુષ્ય તથા દેએ તેને રે પારે જન્મે) જે પાપ કર્મ કરેલાં હોય છે તેનું વેદન કર્યા વિના (નધિ તરસ મોવો) તે કમાંથી તેમને છુટકારે થતું નથી. તાત્પર્ય એ છે કે-નારક જીવો તથા તિર્યંચ, મનુષ્ય અને દેવે વડે જે પાપક પિતાના આત્મપ્રદેશે સાથે બંધાયા હોય છે તે કર્મોનું વેદન કર્યા વિના શ્રી ભગવતી સૂત્ર : ૧ ૨૪૦
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy