________________
સહાયતાથી અપક્રમણ કરે છે ? તાત્પ એ છે કે જીવનું જે અપક્રમણુ થાય છે તે સ્વયં-પેાતાની મારફત થાય છે કે અન્યની મારફત થાય છે ? તેના ઉત્તર પ્રભુ આ પ્રમાણે આપે છે-“ ગોયમા ! બાયાત્ અવમરૂ, જો બાળાચાહ્ अवक्कमइ " ” હે ગૌતમ ! જીવનું અપક્રમણ પેાતાની મારફત જ થાય છે. પણ પરથી થતું નથી. તાત્પર્ય એ છે કે પહેલાં આ જીવ પંડિતરુચિવાળા હોવા છતાં પાછળથી તે મિશ્રરુચિવાળા અથવા મિથ્યારુચિવાળા અને તે તેમાં આત્મા પાતે જ કારણરૂપ છે, અન્ય કોઇ કારણરૂપ નથી. એવા કયા જીવ હાય છે તે દર્શાવવાને માટે કહ્યું છે કે “ મોનિકનું જન્મ વેમાળે ઝ મેહનીય કનુંમિથ્યાત્વમેાહનીય અથવા ચારિત્રમેહનીય ક`નું વેઢન કરનાર જીવએટલે કે મેાહનીય કર્મોના ઉદયવાળા જીવ પાતાની જાતેજ અપક્રમણ કરે છે, પરંતુ બીજાની સહાયતાથી અપક્રમણ કરતા નથી. તે વિષયમાં ગૌતમસ્વામી વળી પૂછે છે કે “સે મેચ અંતે ! ” હે પ્રસે ! મેાહનીય ક`નું વેદન કરનાર તે જીવનું અપક્રમણ કેવી રીતે થાય છે ? તેના ઉત્તરરૂપે પ્રભુ કહે છે કે “ોચમાં !” હે ગૌતમ ! ઘુૐ સે હૈં વું રોચકૢ'' પહેલાં તેને ‘તે આ પ્રમાણેજ છે’ તેમ લાગતું અને તેથી તે રુચતું હતું. “યાળ છે Ë Ë નો રો” અને હવે તેને તે આ પ્રમાણે જ છે.’ એમ લાગતું નથી અને તેથી રુચતું નથી તેનું તાત્પ આ પ્રમાણે છે-અપક્રમણ કરતાં પહેલાં તે અપક્રમણ કરનાર જીવને જીવ અજીવ વગેરેના સ્વરૂપની ખાખતમાં તેમજ હિંસા અહિંસા વગેરેના વિષયમાં જિનેન્દ્ર દેવાનાં કથનમાં શ્રદ્ધા હતી-જિનેન્દ્રદેવે કહ્યા પ્રમાણે જ છે એવું તે વખતે તે માનતા હતા. અથવા જિનેન્દ્રદેવે કહ્યા પ્રમાણે જ તે વખતે તે આચરણ કરતા હતા. પરંતુ જ્યારે મેહનીય ક`ના ઉદય થાય છે ત્યારે જીવાહિક પદાર્થોનું જે સ્વરૂપ જિનેન્દ્રદેવે કહ્યું છે તે તેને રુચતું નથી. એટલે કે તેમાં તેને શ્રદ્ધા રહેતી નથી. અને જિનેન્દ્રદેવે કહ્યા પ્રમાણે તે જીવ આચરણ પણ કરતા નથી.
“ Ë સજી ä છ્યું ” તેથી ઉપર કહ્યા પ્રમાણે તેનું અવશ્ય અપક્રમણ થાય છે. આ કથનને ભાવાર્થ એ છે કે અપક્રમણ થતાં પહેલાં તે જીવને જિનાક્ત તત્ત્વામાં શ્રદ્ધા હાય છે, તથા જિનેશ્વરની આજ્ઞાનુસાર સંયમ, તપ વગેરેની પ્રવૃત્તિ કરતા રહે છે, પણ જ્યારે જીવને ચારિત્રમોહનીય કના ઉદય થાય છે ત્યારે તે જીવ વિપરીત આચારણવાળા અની જાય છે. તે કારણે જ તેનું અપક્રમણ થાય છે. આ રીતે જ્યારે જીવના ચારિત્ર મેાહનીય કર્મીનું વેદન થતું હોય છે, ત્યારે પણ જીવનું અપક્રમણ થાય છે. સૂ૦ ૨૫
શ્રી ભગવતી સૂત્ર : ૧
૨૩૮