________________
66
આલાપક અને છે. તેમના અર્થ સ્પષ્ટ છે. “ નગર ,, પણ તેમાં આટલી વિશેષતા છે. ઉત્રવ્રુાના પઢિય ચિત્તા, અન્ન-મેના વાહિયત્રીચિત્તા” પડિતવીયાઁતા વડે ઉપસ્થાન (ઉપર ચડવાનું થાય છે અને ખાલપંડિતવીય તા વડે અપક્રમણ (નીચે પડવાનું) થાય છે. તેના ભાવાર્થ આ પ્રમાણે છે–જીવ વીર્યને કારણે ઉપસ્થાન કરે છે-ઉપર ચડે છે કે અવીર્યને કારણે ? જીવ વીને કારણે અપક્રમણ કરે છે કે અવીર્યને કારણે ? આ પ્રશ્નોના જવાય આ પ્રમાણે આપવા જોઈ એ. વીતાના પ્રભાવથી જ જીવ ઉપસ્થાન અને અપક્રમણ કરે છે—અવીયતાના પ્રભાવથી કરતા નથી. જો વીયતાના પ્રભાવથી જ જીવ ઉપસ્થાન અને અપક્રમણ કરે છે તે એ પ્રશ્ન ઉદ્ભવે છે કે જીવ ખાલવીય, પતિવીય અને ખાલપડિતવીય એ ત્રણે વીર્યમાંથી કયા વીર્યના પ્રભાવથી ઉપસ્થાન કરે છે અને કયા વીર્યના પ્રભાવથી અપક્રમણ કરે છે ? તેા તે પ્રશ્નના “ નવવું ” પત્ર દ્વારા જે ઉત્તર આપ્યા છે તે આ પ્રમાણે છે—જો જીવ વી તાથી ઉપસ્થાન કરે છે તે શુ' તે ખાલવીયતાથી ઉપસ્થાન કરે છે,કે ૫ ડિતવીય તાથી ઉપસ્થાન કરે છે કે ખાલપ'ડિતવીયતાથી ઉપસ્થાન કરે છે? તેને જવાબ આ પ્રમાણે આપ્યા છે-હે ગૌતમ! જીવ જે ઉપસ્થાન કરે છે તે પ ંડિતવીય તાથી કરે છે. માલવીય તાથી ખાલપડિતવીય તાથી જીવ ઉપસ્થાન કરતા નથી. અને અપક્રમણ ખાલપતિવીર્યંતાથી થાય છે. ખાલવીયતાથી કે પ ંડિતવીતાથી થતું નથી. તે કથનનો આશય આ પ્રમાણે છે–ઉદ્દીણના આલાપક કરતાં ઉપશાંત આલાપકામાં એ વિશેષતા છે કે જીવનું મેાહનીય ક જ્યારે ઉપશાંત થાય છે ત્યારે તે પડિતવીય તાનું અવલંબન કરીને પરલેાક સંબંધી ક્રિયાઓમાં ઉપસ્થાન ( સ્વીકાર) કરે છે. કારણ કે મેાહનીય કર્મીની ઉપશાન્ત અવસ્થામાં પંડિત વીના જ એક માત્ર સદ્ભાવ રહે છે. આ વિષયમાં કેટલાકના અભિપ્રાય એવા પણ છે કે મેાહનીય કર્મીની ઉપશાન્ત દશામાં જીવ મિાદૃષ્ટિ હોતા જ નથી, પણ સાધુ શ્રાવક હાય છે. ત્રીજા અપક્રમણના આલાપકમાં જે “ ખાલપંડિતવીય તાથી અપક્રમણ થાય છે. ” એમ કહ્યું છે તેને આશય એ છે કે મેાહનીય ક જ્યારે ઉપશાન્ત હોય છે ત્યારે ખાલપડિત વીતાનું અવલંબન લઈને સયતત્વથી ( સંયમીપણાથી ) અપક્રમણ કરતા-એટલે કે પાછા હઠતા હતા જીવ દેશસયત ( પાંચમાગુણસ્થાનવતી ) થઈ જાય છે કારણ કે તે સમયે દેશસ`યત અવસ્થામાં તે જીવના મેહના ઉપશમ એકદેશથી જ રહે છે. તેથી તે જીવ મિથ્યાદૃષ્ટિ થતા નથી-કારણ કે મેાહના ઉદ્દયમાં જ જીવ મિથ્યાદૃષ્ટિ થાય છે, અને અહીં માહના ઉપશમનું વક્તવ્ય ચાલી રહ્યું છે. પહેલાં “ અપામેત્” એવું જે કહેવામાં આવ્યું છે તે સંબ ંધમાં ગૌતમ સ્વામી મહાવીરપ્રભુને પૂછે છે કે “સે મંતે ! આચાત્મર, અનાચાર્ વર્? હે પ્રત્યેા ! જીવ પેાતાની જાતે જ અપક્રમણ કરે છે કે અન્યની
શ્રી ભગવતી સૂત્ર : ૧
૨૩૭