________________
હવાથી દ્રવ્યેન્દ્રિયાવરણ પણ પાંચ પ્રકારના અને ભાવેન્દ્રિય પણ પાંચ પ્રકારની હોવાથી ભાવેન્દ્રિયાવરણ પણ પાંચ પ્રકારના થાય છે તેમને એકત્ર કરવાથી દસ પ્રકાર થાય છે. બાકીની વિગત માટે પ્રજ્ઞાપનાનું તેવીસમું પદ ઈલેવુંાસૂ.૧૫
શરૂઆતમાં કર્મોને વિચાર કર્યો. તમામ કર્મોમાં મેહનીય કર્મ મુખ્ય છે. તેથી હવે મેહનીય કર્મની અપેક્ષાએ સૂત્રકાર કહે છે-“વીવે m મં! મોળિજોઈત્યાદિ.
મૂલાઈ–(મેતે !) હે ભગવન! ( નોળિને વળ) કૃતમેહનીય કર્મ (વિનં) ઉદયમાં આવે ત્યારે (નોવે) જીવ (૩વદ્રાન્ના) શું ઉપસ્થાન કરે છે? એટલે કે પરેક ક્રિયામાં અભ્યાગમ કરે છે ? તાત્પર્ય એ છે કે જીવે બાંધેલ મોહનીય કર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે શું જીવ પરલેક સંબંધી ક્રિયાને સ્વીકાર કરે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં પ્રભુ કહે છે (દંતા કapજ્ઞા ) હા, ગૌતમ ! જીવ ત્યારે ઉપસ્થાન કરે છે–એટલે કે મહનીય કર્મના ઉદયમાં પારલૌકિક ક્રિયાઓનો સ્વીકાર કરે છે. (તે મંતે! જિં બીપિચત્તાઇ રવજ્ઞા , વરિચત્તાઇ રૂવાકાં ?) હે ભગવન ! શું તે જીવ વિયથી ઉપસ્થાન કરે છે કે અવીર્યથી ઉપસ્થાન કરે છે ?
ભગવાન કહે છે, કે (નોના !) હે ગૌતમ ! (વરિચત્તા ૩૧ના ) તે વીર્યને લઈને ઉપસ્થાન કર છે, પણ ( વીરિકત્તા ૩૨ વેજ્ઞા) વગર વયે પિસ્થાન નથી કરતા. પછી ગૌતમ પ્રશ્ન કરે છે કે હે પૂજ્ય ! (શરૂ વિશરિયત્તgિ spવેકા) જે તે વીર્યને લઈને ઉપસ્થાન કરે છે તે (. કાઢવીચંતા ૩વવેજ્ઞા) શું બાલવીર્યને લઈને ઉપસ્થાન કરે છે અથવા (બંદિયવચિત્તા સવાના) પંડિતવીર્યને લઈને ઉપસ્થાન કરે છે, અથવા (વાચિવરિયા વાવેજ્ઞા) શું બોલપંડિતવીર્યને લઈને ઉપસ્થાન કરે છે? એના જવાબમાં ભગવાન જણાવે છે કે (જોયા !) હે ગૌતમ! તે (વાઢરીચિત્તાર વવવેકના) બાલવીર્યને લઈને ઉપસ્થાન કરે છે. પણ (ના પંચવી ચત્તા સવવેક) પંડિતવીર્યને લઈને ઉપસ્થાન કરતા નથી. એજ પ્રમાણે (વાદિયવીરચત્તા સવાના) બાલપંડિતવીર્યને લઈને પણ જીવ ઉપસ્થાન કરતા નથી. તે પછી ગૌતમ પ્રશ્ન કરે છે કે ( !) હે પૂજ્ય ! જીવના (ફે મોળિmi ક્રમે) પિતાને કહેલ મોહનીય કર્મ
શ્રી ભગવતી સૂત્ર : ૧
૨૩૨