SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દીણું મિથ્યાત્વ ક્ષીણ થઇ ગયું હોય, અને અનુદ્દીણું મિથ્યાત્વ ઉપશાન્ત હાય ત્યારે જીવ એક અંતર્મુહૂતકાળ સુધી ઔપામિક સત્યકત્વને પ્રાપ્ત કરે છે આ રીતે ક્ષાયે પશમિક સમ્યકત્વ અને ઓપશમિક સમ્યકત્વનું લક્ષણુ એકજ હાવાથી તે બન્ને સમ્યકત્વમાં કોઇ ભેદ આપણુને દેખાતા નથી. છતાં પણ શાસ્ત્રમાં તેમની વચ્ચે ભેદ બતાવ્યા છે એ કેવી રીતે સંગત હાઇ શકે ? એવી દનના વિષયમાં શ્રમણ નિગ્ર^થાને શકા થાય છે પણ તે શંકાનું સમાધાન આ પ્રમાણે છે-ક્ષાયેાપશમિક સમ્યકત્વમાં અને ઔપશમિક સમ્યકત્વમાં લક્ષણની ભિન્નતા છે જ કારણ કે ક્ષાયે પામિક સમ્યકત્વમાં ઉદ્દી કોને ક્ષય અને અનુદીણુ કર્મના વિપાકાનુભવની અપેક્ષાએ તેા ઉપશમ જ રહેછે પરન્તુ પ્રદેશાનુભવની અપેક્ષાએ કર્મોના ઉપશમ રહેતા નથી પણ ઉયજ રહે છે, અર્થાત્ ક્ષાાપશમિક સમકિતમાં પ્રદેશાનુભવન થાય છે પરંતુ ઔપશસિક સમ તિમાં પ્રદેશાનુભવ હાતા નથી આ પ્રમાણે બન્નેનુ લક્ષણ ઉપલક રીતે એક સરખું લાગવા છતાં પણ વિશેષ વિચારણાથી બન્નેમાં ભેદ દેખાય છે. કહ્યું પણ છે— ‘વેટ્ટુ ” ઇત્યાદિ. 66 "" ક્ષાયેાપશમિક ભાવેામાં વિપાકાનુભવનુ વેદન થતું નથી. પરંતુ સત્કર્મનું (વિદ્યમાન કર્મનુ) જ વેદન થાય છે. અને ઉપશાન્ત કષાયવાળો જીવ આ સત્કર્મીનું પણ વેદન કરતા નથી. આ પ્રમાણે સમાધાન થઈ શકતું હાવા છતાં પણ શ્રમણા દર્શનના વિષયમાં વિશેષ વિચારણાના અભાવે શંકિત થાય છે. તેઓ ચારિત્રના વિષયમાં પણ કયારેક આ પ્રમાણે વિચાર કરવાથી શકિત અને છે-ચારિત્રતા એ પ્રકાર છે–(1) સામાયિક ચાર્જરત્ર અને (૨) છેદેપસ્થાપનીય ચારિત્ર સામાયિક ચારિત્ર સર્વસાવદ્યવિરતિરૂપ છે. તથા છેદ્યાપસ્થાપનીય ચારિત્ર પણ મહાવ્રતરૂપ હોવાથી સસાવિતિરૂપ જ છે. આ રીતે બન્ને પ્રકારનાં ચારિત્રમાં સર્વસાવદ્યવિરતિરૂપતા હોવાથી કાઇ ભેદ દેખાતા નથીછતાં તે બન્ને પ્રકારના ચારિત્રમાં શા કારણે શાસ્ત્રમાં ભેદ ખતાન્યા હશે ? એપી શકા તેમને ઉદ્ભવે છે તેનું સમાધાન આ પ્રમાણે છે. પહેલા તી કર આદિનાથના સાધુએ ઋજીજડ હતા અને છેલ્લા તીથ કર મહાવીર પ્રભુના સાધુએ વકજડ હતા તેથી તેમને આશ્વાસન આપવા માટે સામાયિક ચારિત્ર અને ક્રેપસ્થાપનીય ચાહિત્ર એમ બે ભેદ પાડવામાં આવેલ છે ઉપરના અન્ને ચારિત્રના બે ભેદ પાડવાથી મહાત્રતા અંગીકાર કર્યો પછી સામાયિક ચારિત્રમાં ઘેાડી પણ અશુદ્ધિ આવતાં તેની આલેચના કરી લેવાથી વ્રત ખંડિત થતું નથી અને તેથી અમે ચારિત્રવાન છીએ એવી માન્યતાથી તેઓ સતાષ પામે છે અને ફરી પાળવામાં વિશેષ સાવધાન રહે છે અને જો એક સામાયિકને જ ચારિત્ર માની લેવામાં આવે તે સામાયિક ચારિત્રમાં અશુદ્ધિ આવી જતાં અમારા ચારિત્રના ભંગ થયા–કારણ કે ચારિત્ર શ્રી ભગવતી સૂત્ર : ૧ ૨૨૩
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy