SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં કેઈને કદાચ એવી આશંકા થાય છે કે “આ પૂર્વોક્ત વર્ણનથી એ જાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે સમસ્ત જીને કાંક્ષામહનીય કર્મનું વેદન કરવું પડે છે એ સમસ્ત જેમાં શ્રમણ નિર્ચન્થોનો પણ સમાવેશ થઈ જાય છે. તેથી તેમને પણ કાંક્ષામહનીય કર્મનું વેદન કરવું પડતું હશે. પણ તેમને માટે એ વાત સંભવિત નથી. કારણ કે તેઓ હંમેશાં જિનાગમના પરિશીલનથી (સ્વાધ્યાયથી) શુદ્ધ બુદ્ધિવાળા હોય છે. આમ છતાં પણ જે શ્રમણે પણ કાંક્ષામહનીય કર્મનું વેદન કરે તે સંસારથી ભય પામેલો અને મેક્ષાભિલાષી એવાં જે જીવે છે, તેમની મહાવ્રતોનું પાલન કરવાની શ્રદ્ધા જ ડગી જાય અને તેથી તેઓ સંયમમાં સ્થિર જ ન રહી શકે. જો આમ બને તે ધીરે ધીરે સાધુ પરંપરા તૂટતી જ જાય.” આ શંકાના કારણે ગૌતમસ્વામી મહાવીર પ્રભુને પ્રશ્ન પૂછે છે–“થિ ળ મેતે ! તમ વિ નિજ થા” ઇત્યાદિ ! શ્રમણ કે વિષય મેં કાંક્ષામોહનીય કર્મ કે વેદનકા સ્વરૂપ (अस्थि ण भंते ! समणा वि निग्गंथा कंखामोहणिज्ज कम्मं वेएंति ? ) 3 પૂજ્ય ! શું શ્રમણ નિર્ગળે પણ કાંક્ષામહનીય કર્મનું વેદન કરે છે? ( હૃar અ0િ) હા, ગૌતમ તેઓ તેનું વેદન કરે છે. ( જે મં?! સના નિરથા વતાનો બન્ને જન્મ વેતિ ?) હે પૂજ્ય! કેવી રીતે શ્રમણ નિર્ગળે કાંક્ષા. મેહનીય કર્મનું વેદન કરે છે ? (રોય ! તે તે િશાળજું નાહિં दसणंतरेहिं, चरित्ततरेहि, लिंगंतरेहि, पवयणंतरेहिं, पावयणंतरेहिं, कप्पतरेहि, मग्गंतरेहिं, मयंतरेहिं, भग्गंतरेहिं, णयंतरेहि, नियमतरेहिं, संकिया, कंखिया, वितिगिच्छिया, भयसमावन्ना, कलुससमावन्ना एवं खलु समणा णिग्गंथा कंखाમોખિન્ન માં વેતિ) હે ગૌતમ ! નીચે દર્શાવેલાં કારણ જેવાં કે જ્ઞાનાન્તર, દર્શનાન્તર, ચારિત્રાન્તર, લિંગાન્તર, પ્રવચનાન્તર, પ્રવચનિકાન્તર, કક્ષાન્તર, માર્થાન્તર, મતાન્તર, ભંગાન્તર, નયાન્તર, નિયમાન્તર અને પ્રમાણાન્તર વગેરે કારણોને લીધે શ્રમણ નિત્યે શંકાવાળા, કાંક્ષાવાળા વિચિકિત્સાવાળા, ભેદસમાપન્ન અને કલુષ સમાપન્ન થઈને કાંક્ષાહનીય કર્મનું વેદન કરે છે (જે મૂળ મરે! તમે સદ ની ૩ નિહિં ? હે પૂજ્ય ! શું એજ સત્ય અને નિઃશંક છે કે જે જિનેન્દ્ર દેએ પ્રવેદિત કર્યું છે? (તા જોમ ! તમે સવં નીસંવ gવં કાર ઘુfસારવાર ઘા) હા, ગૌતમ ! એજ સત્ય અને નિશંક છે કે જે જિનેન્દ્ર દેએ કહેલ છે. ત્યાંથી લઈને પુરુષાકાર પરાક્રમ છે ત્યાં સુધીનું કથન ગ્રહણ કરવું, (સે મેતે ! એવું મને !) હે પૂજ્ય ! એ પ્રમાણે જ છે એ પ્રમાણે જ છે (ત્તિ) આ પ્રમાણે કહીને તપ અને સંયમથી આત્માને ભવિત કરતા ગૌતમસ્વામી રહેવા લાગ્યા. સૂ૦૧૧ છે શ્રી ભગવતી સૂત્ર : ૧ ૨૧૯
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy