________________
ટીકાર્યું—નૈયિ” નારક છે મ” હે પૂજ્ય! “#ણામોબિન્ને
” કાંક્ષાહનીય કર્મનું “if” વેદન કરે છે? આ પ્રકારને પ્રશ્ન ગૌતમસ્વામી પૂછે છે. પ્રભુ મહાવીરસ્વામી તેને આ પ્રમાણે જવાબ આપે છે
હા ફિચા” જેવું સામાન્ય જીના વિષયમાં કહ્યું છે તેવું “નરરૂચા” નારકેના વિષયમાં પણ જાણવું. તાત્પર્ય એ છે કે સામાન્ય જીવોના સંબંધમાં કાંક્ષાહનીય કર્મના વેદન, ઉદીરણ, નિજ રણ વગેરેનું જેવું કથન પહેલાં સામાન્ય છ અંગે કરાયું છે એવું જ કથન નારક જીના સંબંધમાં કાંક્ષામેહનીય કર્મના વેદન, ઉદીરણ વગેરેનું પણ સમજવું. “વાવ જિયકુમાર” કાંક્ષામહનીય કર્મનું વેદન વગેરે જેવી રીતે સામાન્ય જીને થાય છે. તેવી જ રીતે સ્વનિતકુમાર સુધીના જેને પણ કાંક્ષામહનીય કર્મનું વેદ વગેરે થાય છે તેમ સમજવું. અહીં કોઈને એવી શંકા થાય કે કાંક્ષાએહનીય કર્મનું વેદન કરવાના શંકા, કાંક્ષા વગેરે જે પ્રકારે કહ્યા છે તે તે માત્ર પંચેન્દ્રિય જીવને જ સંભવી શકે છે તે પછી એકેન્દ્રિય જીવેને તે કેવી રીતે સંભવી શકે? તેથી સૂત્રકાર તેમને જવાબરૂપે પૃથ્વીકાયિક જીવોના વેદન પ્રકાર વગેરે કહે છે-“ વિશાળ મંતે!” ઈત્યાદિ. હે પૂજ્ય ! પૃથ્વીકાયિક જીવ શું કાંક્ષાહનીય કર્મનું વેદન કરે છે ? ત્યારે પ્રભુ કહે છે કે-“હૃRા વેરિ ”
ગૌતમ! હા, તેઓ કાંક્ષાએહનીય કર્મનું વેદન કરે છે. સંજ્ઞા આદિથી રહિત હોવાને કારણે એકેન્દ્રિય પૃથ્વીકાયિક છે કાંક્ષામહનીય કર્મનું વેદન કેવી રીતે કરી શકે છે? એજ વાત “#g i” ઈત્યાદિ સૂત્રપાઠ વડે પૂછવામાં આવી છે, ગૌતમ પૂછે છે કે “મંતે!” પૂજ્ય! “ ” કેવીરીતે “ઢવિજારૂચા” પૃથ્વીકાયિક જી “વીમોખિન્ન વ વેતિ કાંક્ષામહનીય કર્મનુ વેદન કરે છે? ભગવાન મહાવીર સ્વામીએ જવાબ આપ્યો કે “જોચના ! ” હે ગૌતમ ! “શિi નીવા” તે પૃથ્વીકાયિક એકેન્દ્રિય જીવોને “ તરફ જા” એ તર્ક હેતું નથી કે જેવો પંચેન્દ્રિય મનુષ્ય આદિ ને હોય છે. તર્કનું તાત્પર્ય આ પ્રમાણે છે-“આવી રીતે બનશે અથવા આવી રીતે નહીં અને એ પ્રકારના વિમર્શ (વિચાર)ને તર્ક કહે છે.” એવા વિચારરૂપ તર્ક એકેન્દ્રિય જીવોમાં હતો નથી. “સંvoriz a” અર્થાવગ્રહરૂપ જ્ઞાનનું નામ સંજ્ઞા છે. તે સંજ્ઞા પણ એકેન્દ્રિય જીવમાં હોતી નથી. “TUારું વા” બધા પદાર્થોના વિશિષ્ટ જ્ઞાનને પ્રજ્ઞા કહે છે તે પ્રજ્ઞા પણ એકેન્દ્રિય જીવમાં હોતી નથી. “મળેફ વા” એક પ્રકારના મરણદિરૂપ મતિજ્ઞાનનો ભેદ મન છે તે પણ તેમને હેતું નથી. “વર્ણ જ્ઞા” વચન પણ તેમને હોતું નથી. “ જે સ્વામીણ િવશi
મો” અમે કાંક્ષામેહનીય કર્મનું વેદન કરીએ છીએ એવા પ્રકારને અનુભવ તે પૃથ્વીકાયિક જીવને થતો નથી. છતાં પણ “વેતિ પુખ તે ” તેઓ કાંક્ષામેહનીય કર્મનું વેદન તે કરતા જ હોય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧
૨૧૭