SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રશ્નના જવાઞમાં ભગવાન કહે છે કે હે ગૌતમ ! “ તું છઠ્ઠાબેન વિ ” જીવ ઉત્થાનથી પણ, “ મેળવિ ” કાઁથી પણુ, “ હેગ વિ” મળથી પણ વીનિ વિ” વીથી પણ, પુરિમક્કારવામેળ વિ'' અને પુરુષકાર પરાક્રમથી પણ અનુદીણુ ઉદીરણાર્વિક કની ઉદીરણા કરે છે. આ રીતે વિધિ પક્ષનુ થન કરીને સૂત્રકાર નિષેધ પક્ષનુ પણ કથન કરે છે કે જીવ અનુસ્થાન આદિ વડે અનુદીણું ઉદીરણાભવિક કર્મીની ઉદીરણા કરતા નથી. એટલે કે ઉત્થાન કમ વગેરે વિના જીવ કની ઉદીરણા કરતા નથી, “ જીવ ઉદીરણાને યેાગ્ય કર્મીની ઉદ્દીરા ઉત્થાન વગેરેની મારફત જ કરે છે” આ કથનથી જે સાર નીકળે છે તે બતાવવાને માટે શાસ્ત્રકાર પોતે જ કહે છે કે જ્યારે ઉત્થાન વગેરેથી જ ઉદીરણા સાધ્ય છે, ત્યારે ઉત્થાન વગેરે તેનાં કારણેા છે. એ વાત નક્કી થઈ છે અને તેથી ઉત્થાન પણ છે, કમ પણ છે, મળ પણ છે, વીય પશુ છે અને પુરુષકારપરાક્રમ પણ છે? એ વાત પણ નિર્વિવાદ સિદ્ધ થઈ જાય છે. અહીં સુધીના પ્રકરણમાં કાંક્ષામહનીયકની ઉદીરણાનું કથન કરવામાં આવ્યું છે, હવે એજ કાંક્ષામેાહનીય કના ઉપશમનું કથન કરવામાં આવે છે “ સે નૂળ મતે ! ” ઇત્યાદિ ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે હે પૂજ્ય ! શુ આ જીવકાંક્ષામેાહનીયકને ઉપશમ પાતાની જાતે જ કરે છે? ’ વગેરે કાંક્ષામેાહનીય કર્માંના જ ઉપશમ થાય છે, તેથી જ કહ્યું છે કે ઉપશમ માડુનીયકમ ના થાય છે. ચાર ઘાતિયા કર્મોના ક્ષયાપશમ થાય છે. આઠે કર્મના ઉદય ક્ષય અને પરિણામ થાય છે. ‘“ ઉપશમ ” પદના અર્થ આ પ્રમાણે છે–દીણુ કર્મોના ક્ષય તથા અનુદીૐ કર્મોના વિપાકથી તથા પ્રદેશથી અનનુભવન–અર્થાત વિપાક તથા પ્રદેશથી અનુદીણુ કર્માંના ઉદય સથા રોકાઈ ગયેલ હાય તેને ઉપશમ કહે છે. અનાદિ કાળથી જે મિથ્યાદૃષ્ટિવાળા જીવેા છે તેમને જ્યારે ઔપમિક સમ્યક્ત્વને લાભ મળે છે ત્યારે જ આ ઉપશમ છે, તથા જે જીવેા ઉપશમ શ્રેણીમાં ગયા હોય છે તેમને જ આ ઉપશમ થાય છે. ૩૫૪ના ચેત્ર ૧૬, વળા ચેત્ર સંરે ” હે પૂજ્ય ! શું જીવ જાતે જ નિંદા કરે છે? શું છત્ર જાતે જ સંવર કરે છે ? અને જીવ જાતે જ પોતાનાં કર્મનું ઉપશમ કરે છે? ભગવાને ગૌતમના પ્રશ્નનેા આ પ્રમાણે ઉત્તર આપ્યા કે “તા ગોયમા” હા ગૌતમ! “હ્ત્વ વિ તદ્દે માળિયવ' '' અહીં પણુ પૂર્વોક્ત રીતે જ કથન કરવું, એટલે કે જીવ પોતે જ નિંદા કરે છે, જીવ પાતે જ સંવર કરે છે, અને જીવ પોતે જ પોતાનાં કર્માના ઉપશમ કરે છે, “નવર” (6 શ્રી ભગવતી સૂત્ર : ૧ ૨૧૩
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy