SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ ઉદયમાં આવી ગયું હોય છે તે કર્મ ઉદયમાં આવ્યા પછી પશ્ચાતકત થઈ જાય છે–એટલે કે તે ભૂતકાલિક બની જાય છે. તેથી ઉદયમાં આવી ચૂકવાને કારણે તે કર્મ ઉદારિત થતું નથી–એટલે કે ઉદીરણાનો વિષય બનતું નથી. કારણ કે તેનું સત્વ (અસ્તિત્વ) જ રહેતું નથી. અસ્તિત્વ રહિત (અસત ) ની ઉદીરણ થતી નથી–સત્ (અસ્તિત્વ વાળા) કર્મની જ ઉદીરણા થાય છે. શંકા–જેવી રીતે પહેલા સૂત્રમાં “વણીન”, “જળ” અને “સંવરજી એ ત્રણ પદોને સમાવેશ કરવામાં આવ્યો છે, એવી જ રીતે “ણિoi sીરે” સૂત્રમાં “i પિંકતિ કરીનેરૂ” ઇત્યાદિ સૂત્ર અનુસાર ગઈણ અને સંવરણ એ બે પદેને છેડીને ફક્ત ઉદીરણા પદને જ કેમ ગ્રહણ કર્યું છે? શંકા કરનારનો હેત એ છે કે “ ઉદીર્ણ ” પદની સાથે “ કરી” એ એક જ ક્રિયાપદને જોયું છે, તેવી રીતે “હુંઅને “સવએ બે ક્રિયા પદને જોડયાં નથી તે એ બે પદેને નહી જોડવાનું શું કારણ છે? સમાધાન– ઉદીરણ, અનુદીર્ણ અનુદીર્ણ ઉદીરણ ભવિક અને ઉદયાનન્તર પશ્ચાત્ કૃત, એ ચાર વિશેષમાં ફક્ત ઉદીરણાની અપેક્ષાએ જ વિશેષને સદભાવ છે.ગહણ અને સંવરણમાં તેમની એપેક્ષાએ વિશેષનો અભાવ છે. એટલે કે ગહણ અને સંવરણને સ બંધ તે ચાર વિશેષણમાંથી કઈ પણ વિશેષણની સાથે યોજાત નથી તેથી તે બને ક્રિયાપદને ઉપલા વિશેષણોની સાથે જોડવામાં આવ્યા નથી. પ્રશ્ન–જે એ પ્રમાણે જ હકીક્ત છે તે પૂર્વ સૂત્રમાં ગહણ અને સંવ. રણને શા માટે લેવામાં આવ્યાં છે ? ઉત્તર–કર્મની ઉદીરણામાં ગહણ અને સંવરણ પ્રાયઃ ઉપાયભૂત છે, એ વાત દર્શાવવાને માટે જ તે પદેને ગ્રહણ કરવામાં આવ્યાં છે. હવે ઉદીરણામાં માત્ર પુરુષવીર્ય જ કારણભૂત નથી પણ કાળ સ્વભાવ વગેરે અનેક વસ્તુઓ કારણભૂત છે એટલે કે ઉદીરણા થવામાં કેવી રીતે પુરુષવીય કારણભૂત છે એવી જ રીતે કાળ, સ્વભાવ વગેરે બીજાં પણ કારણે છે, એ વાતનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકાર “ત ” ઈત્યાદિ રૂપથી કહે છે–હે પૂજ્ય ! સ્વભાવથી જે કર્મ અનુદી છે પણ તરત જ તે કર્મની ઉદીરણા થવાની છે એવા અનુદીર્ણ ઉદીરણાભાવિક કમની ઉદીરણા જીવ કરતો હોય તે “ જિં vi” શું ઉત્થાનથી તે અનુદીર્ણ ઉદીરણાભવિક કર્મની ઉદીરણા છવ કરે છે? કે “જmi” ઉક્ષેપણ આદિ કર્મથી, (ક્રિયાથી) જીવ તેની ઉદીરણા કરે છે? કે “સેન” શારીરિક બળથી તેની ઉદીરણા કરે છે? કે “વીgિi” જીવપ્રભવ વીર્યથી તેની ઉદીરણા કરે છે? કે “વિજ્ઞાનમેળે પુરુષકાર પરાક્રમથી અનુદીર્ણ ઉદીરણાભવિક કમની ઉદીરણ કરે છે? “ હુ” અથવા તે અનુકૂળબં, આ મેળે, પળ, વીgિi, ગપુરણવિરામેળ, અનુવિoi aણીગામવિ ક્રમ વરી?” તે અનુસ્થાનથી, અકર્મથી, અબળથી, અવીર્યથી અને અપુરુષકારપરાક્રમથી અનુદીર્ણ ઉદીણુભવિક કર્મની ઉદીરણ કરે છે? શ્રી ભગવતી સૂત્ર : ૧ ૨૧૨
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy