________________
કારણરૂપ માનેલ છે. તેથી જ “બાવળા રેવ” એવું કથન થયું છે. ગુર્નાદિકે તે જીવના વિદ્યાસમાં જ કારણ રૂપ બને છે.
આ પ્રમાણે સમજી લીધા પછી ગૌતમ સ્વામી ઉદીરણના વિષયમાં મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-“ તે મને” ઈત્યાદિ હે પૂજ્ય ! જે જીવો તે કર્મની “મcqળ જેવ” પિતાની જાતે જ “હીર” ઉદીરણા કરે છે. “જપૂTT જે જરૂ” પિતાની જાતે જ તેની ગહ (નિંદા) કરે છે, “કq જેવા સંકરે” પોતાની જાતે જ કર્મને સંવર કરે છે, “તે ”િ તે શું તે જીવ
વિઝvi ” ઉદીર્ણ કર્મની જ ઉદીરણ કરે છે ? “અનુuિri કરીને કે અનુદીર્ણ કર્મની ઉદીરણ કરે છે? કે “અજુરિyvi Gરીરામવિચે જ કરી
અનુદીર્ણ પણ ઉદીરણા થવા યોગ્ય કર્મની ઉદીરણ કરે છે? “ચાળંતરવ8ા જન્મ વજીરે ? ” કે ઉદયાનન્તર પશ્ચાતુકર્મની ઉદીરણું કરે છે? આ પ્રકારે ચાર પ્રશ્નો અહીં પૂછવામાં આવ્યા છે. પ્રભુએ તે પ્રશ્રોના આ પ્રમાણે જવાબ આપ્યા–“ નો કuિniઈત્યાદિ
(જોયા!) હે ગૌતમ ! જીવ “ળો કori Gરીનેરૂ” ઉદીર્ણ કર્મની ઉદીરણ કરતો નથી. કારણ કે જે કર્મ ઉદીર્ણ હોય છે તેની ઉદીરણા થઈ ગઈ હોય છે, તેથી ફરીથી તેની ઉદીરણા થતી નથી જે ઉદીર્ણ કર્મની ફરીથી ઉદીરણા થવાની વાત માની લેવામાં આવે તે ઉદીરણાને કદી અંત જ ન આવે એટલે કે ઉદીર્ણ કર્મની ઉદીરણા થતી નથી. આ રીતે પહેલા ભેદનું સ્પષ્ટીકરણ થઈ ગયું હવે બીજા ભેદનું નિરાકરણ કરવાને માટે સૂત્રકાર કહે છે “તો વનવિOm કરી” જીવ અનુદીર્ણ કર્મની ઉદીરણ પણ કરતો નથી. અનુદીર્ણના બે અર્થ થઈ શકે છે–(૧) જેની ઉદીરણું ઘણા કાળ પછી થવાની છે તે કર્મને અનુદીર્ણ કર્મ કહે છે (૨) અને જેની ઉદીરણા આગળ કદી થવાની નથી તે કર્મને પણ અનુદીર્ણ કર્મ કહે છે. તાત્પર્ય એ છે કે જે કર્મ ઉદયાવલિકામાં આવ્યું નથી તે કમને અનુદીર્ણ કર્મ કહે છે. એવું જે અનુદીર્ણ કર્મ હોય છે તેની ઉદીરણ વર્તમાનકાળમાં અને ભવિષ્યત્કાલમાં થતી નથી. એટલે કે અનદી કમની ઉદીરણા થતી નથી. આ રીતે બીજા ભેદનું નિરાકરણ પણ થઈ ગયું.
હવે ત્રીજા ભેદને સ્વીકાર કરતાં સૂત્રકાર કહે છે કે-“અનુરિજી કરી મવિ જwાં કરી?જે કર્મ સ્વરૂપથી અનુદીર્ણ છે પણ પછીના સમયમાં જ ઉદીરણા થવાને ચગ્ય છે તે કર્મને “અનુદીર્ણ ઉદીરણાભવિક” કહેવામાં આવેલ છે. ઉદીરણની એગ્યતાવાળાં હોવાને કારણે એવા કર્મની જ જીવ ઉદીરણા કરે છે. એટલે કે એવાં કર્મ વિશિષ્ટ ગ્યતાને કારણે ઉદીરણાને લાયક બની જાય છે. આ રીતે આ ત્રીજા ભેદને સ્વીકાર કરવામાં આવ્યું છે. હવે ચોથા ભેદનું સ્પષ્ટીકરણ કરવાને માટે સૂત્રકાર કહે છે-“જો ૩થાબંતરવરછાવાયું
કરી?ઉદયાનન્તર પશ્ચિાતુકર્મની ઉદીરણા પણ જીવ કરતું નથી–જે
શ્રી ભગવતી સૂત્ર : ૧
૨૧૧