________________
ટીકાઈ_જીવ કાંક્ષામહનીય કર્મને બંધ કઈ રીતે બાંધે છે? એ વાતનું આ સૂત્રમાં સ્પષ્ટીકરણ કર્યું છે. ગૌતમે પ્રભુને પૂછ્યું કે હે પૂજ્ય ! શું જીવ કાંક્ષામોહનીય કર્મને બંધ બાંધે છે? પ્રભુએ તેને જવાબ હકારમાં આપે. ત્યારે ગૌતમસ્વામી બીજે પ્રશ્ન પૂછે છે કે જીવ જે કાંક્ષામોહનીય કર્મને બંધ બાંધે છે, તે બંધ કયા કારણથી બાંધે છે? તેના જવાબમાં પ્રભુએ તેમને સમજાવ્યું કે જીવ કાંક્ષામોહનીય કર્મને બંધ બે કારણેથી બાંધે છે. તેમાંનું એક કારણ પ્રમાદ છે અને બીજું કારણ રોગ છે. આત્માને જે અત્યંત વિમોહિત કરે છે તેનું નામ પ્રમાદ છે. મદ્યાદિકના ભેદથી પ્રમાદના પાંચ પ્રકાર કહ્યા છે. જેમ કે –
મઘ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા, એ પાંચ પ્રમાદો જીવને આ સંસારમાં પાડે છે. અથવા–પ્રમાદ મારફત અહીં મિથ્યાત્વ, અવિરતિ, અને કષાય એ ત્રણ બંધના હેતુઓને ગ્રહણ કરવામાં આવ્યા છે. અથવા પ્રમાદના આઠ પ્રકાર પણ કહ્યા છે. જેમ કે--
અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, મતિભ્રંશ, ધર્મ પ્રત્યે અનાદર, અને ગેનું દુપ્રણિધાન (દુષ્ટપ્રવૃત્તિ) આ આઠ પ્રમાદ છોડવા યોગ્ય છે, એમ તીર્થકરોએ કહેલ છે. મન, વચન અને કાયાને જે વ્યાપારવિશેષ (પ્રવૃત્તિ) હોય છે તેનું નામ યોગ છે. તે પેગ જેમાં નિમિત્ત (હેતુ) હોય છે. તેને યેગનિમિત્ત કહે છે, ગનિમિત્ત એટલે કેગના કારણરૂપ. “ગનિમિત્ત” પદ ક્રિયાનું વિશેષણ છે. આ રીતે મિથ્યાત્વ, અવિરતિ, અને કષાય, એ ત્રણ તથા ગ, એમ બધા મળીને ચાર બંધના હેતુ (નિમિત્ત) હોય છે. “ નિમિત્તે ર” અહીં જે “રમૂકયો છે તે સમુચ્ચયાર્થક છે. તેની મારત એમ દર્શાવવામાં આવ્યું છે કે જેમ કર્મબંધના કારણરૂપ પ્રમાદ ગણાય છે તેમ છે. પણ તેના કારણરૂપ છે. તાત્પર્ય કે પ્રમાદ અને વેગ એ અને મળીને પણ કર્મબંધના કારણરૂપ છે. પ્રમાદ આદિમાં કાર્યકારણ ભાવ દર્શાવવાને માટે સૂત્રકાર કહે છે-“હે છે મને !” ત્યાર હે પૂજય ! તે પ્રમાદ શાથી ઉત્પન્ન થાય છે? સૂત્રમાં આવતા પ્રવાદ” શબ્દને અથ “ ઉતપન્ન થવું” એમ થાય છે. ઉત્તર–હે ગૌતમ ! તે પ્રમાદ યોગથી ઉત્પન્ન થાય છે. એટલે કે ગરૂપ કારણે મળવાથી પ્રમાદની ઉત્પત્તિ થાય છે. મન, વચન અને કાયાના વ્યાપાર ( પ્રવૃત્તિ)ને ચેગ કહે છે. હવે ફરીથી પ્રશ્ન કરવામાં આવે છે કે તે વેગ શાથી ઉત્પન્ન થાય છે ? ઉત્તર-તે પ્રમાદથી
શ્રી ભગવતી સૂત્ર : ૧
૨૦૪