________________
અસ્તિત્વમાં પરિણમે છે? આ પ્રશ્નના જવાબરૂપે મહાવીર પ્રભુએ તેમને કહ્યું“ છંતા નોચમા ! ” હા ગૌતમ ! “ એ સ્થિd ?? ઈત્યાદિ. આ સૂત્રપાઠનો અર્થ સ્પષ્ટ છે.
હવે સૂત્રકાર પૂર્વોક્ત સ્વરૂપવાળા અર્થની સત્યરૂપે પ્રજ્ઞાપનીયતા પ્રકટ કરવાના હેતુથી કહે છે-“તે ખૂળ” ઈત્યાદિ ! હે પૂજ્ય ! શું અસ્તિત્વ અસ્તિત્વમાં ગમનીય છે? એટલે કે પ્રજ્ઞાપનીય છે? હા ગૌતમ! અસ્તિત્વ અસ્તિત્વમાં ગમનીય છે એટલે કે જે સત્ છે તે સરૂપે જ પ્રરૂપણય હોય છે. " जहा परिणमइ दो आलावगा, तहा गमणिज्जेण वि दो आलावगा भाणियध्वा જાવ ત€ છે રિયન્ત કરિ નમન્નિ ” જેવી રીતે “રિમરૂ” (પરિણમે છે) આ પદની સાથે બે આલાપક કહ્યા છે, એ જ પ્રમાણે “ગમનીય વડે પણ બે આલાપક કહેવા જોઈએ. “ મારું અસ્તિત્વ અસ્તિત્વમાં ગમનીય છે.” ત્યાં સુધી તે બે આલાપક કહેવા જોઈએ. તાત્પર્ય એ છે કે જેમ “અસ્થિ મન્નેિ પરિણામ” થી લઈને પોણાવિ તં વીસરાઈવ ” સુધી પરિણમનને આધારે પરિણમનવિષયક બે આલાપક થાય છે, એ જ પ્રમાણે
કૂખે મરે સ્થિત્ત સ્થિર રમi” થી લઈને “ગોરવિ હીરતા હૈ” ત્યાં સુધી ગમનીયનો આધાર લઈને ગમનીયવિષયક એક આલાપક, તથા “ તે અંતે ચિત્ત રિજે મળિજું” થી લઈને
થિ મળિ સુધી આ બીજે આલાપક થાય છે. આ બીજે આલાપક સમાનતાસૂચક છે. એટલે કે અસ્તિત્વ અને નાસ્તિત્વરૂપ પરિણમનની સમાનતાને સૂચક છે અને પહેલું દંડક તે બંનેનાં ભેદનું સૂચક છે પાર્. દા
આ રીતે ભગવાન સંબંધી વસ્તુપ્રજ્ઞાપનાવિષયક સમાનતાનું કથન કરીને હવે સૂત્રકાર એજ સમાનતાને શિષ્યાદિ સંબંધમા બતાવતાં કહે છે –
“નg તે મરે! ઈત્યાદિ. |
અત્રેતાદિગમનીય કા નિરૂપણ
( जहा ते भंते ! एत्थं गमणिज्जं, तहा ते इहं गमणिज्जं, जहा ते इहं મળિí ત તે મળિજ્ઞ) હે પૂજ્ય! જેવી રીતે સ્વકીય પરકીયાને આશ્રય લીધા વિના સ્વાભાવિક પ્રવૃત્તિથી અથવા ઉપકાર બુદ્ધિથી આપે આપની પાસે રહેલા મારા જેવા આપના શિષ્યમાં જેવી રીતે સમાનતા રૂપે વસ્તુને ગમનીય કહી છે એજ પ્રકારે સમાનતા રૂપે અથવા ઉપકાર બુદ્ધિથી ગૃહસ્થ, પાખંડી વગેરે લેકેમા પણ શું તે વસ્તુ પ્રકાશનીય કહી છે? અથવાજે રીતે વસ્તુ ગૃહસ્થ, પાંખડી, વગેરે લોકમાં ગમનીય કહી છે એજ પ્રમાણે
શ્રી ભગવતી સૂત્ર : ૧
૨૦૨