________________
આ સૂત્ર પાઠના અર્થ આ પ્રમાણે છે-“ અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે એટલે કે તે સદ્નસ્તુરૂપ છે” આ પક્ષે ધમ અને ધર્મીમાં અભેદ માની લેવામાં આવેલ છે. તાત્પર્ય કે અસ્તિત્વ ધર્મ છે, અને સદ્નસ્તુ ધર્મી છે. તાત્પ એ છે કે જો અસ્તિત્વને સદ્નસ્તુરૂપ માની લેવામાં આવે તે ધમ અને ધર્મીમાં અભેદ આવી જાય છે. કારણ કે અસ્તિત્વ વસ્તુને ધમ છે તે પોતે ધર્મી નથી. ધર્મી તે સદ્નસ્તુ છે. તેથી અહીં ધમ અને ધર્મીમાં અભેદ માનવામાં આવ્યે છે. તથા-અસ્તિત્વ અસ્તિત્વમાં-સત્ત્વમાં પરિણમે છે એટલે કે સત્ રૂપ જ હાય છે-તે અત્યન્ત વિનાશી હાતું નથી. કારણ કે પર્યાયાન્તરગમનરૂપ વિનાશ જ ત્યાં થતા હાય છે. પ્રદ્વીપ વગેરેના જે વિનાશ છે તે પણુ અંધકારરૂપ પર્યાયાન્તરરૂપે જ પરિણમે છે. અથવા-સ્થિત્ત ચિત્તે” નાસ્તિત્વ નાસ્તિત્વરૂપે પરિણમે છે. તેનું આ પ્રમાણે તાત્પ છે—નાસ્તિત્વ એટલે અત્યંતાભાવ અત્યંતાભાવરૂપ જે ખરિવેષાદિ (ગધેડાને શીંગડાં) છે. તે નાસ્તિત્વરૂપ જ છે. તે ખરવિષાણાદિરૂપ નાસ્તિત્વ અત્યતાભાવરૂપે જ પપિરણમે છે કારણ કે અસરૂપ (નાસ્તિત્વરૂપ ) એ ખરવષાણાદિકાનું કાઇ પણ કાળે સત્ત્વ ( અસ્તિત્વ ) રૂપે પરિણમન થતું નથી. કહ્યું પણ છે કે—
""
“અસત્ સરૂપ નથી હેતું, અને સત્ અસરૂપ નથી હોતું ” અથવા ૮ અસ્તિત્વ અસ્તિત્વ પરિણતિ નાસ્તિત્વ નાસ્તિત્વે નિતિ ’ના ત્રીજો અથ આ પ્રમાણે થાય છે—ધીની સાથે અભેદ્ય હાવાથી સને અસ્તિત્વ કહે છે. એવું જે અસ્તિત્વરૂપ સત્ છે તે અસ્તિત્વરૂપ સમાં પિરણમે છે. જેમ કે ઘટ ( ઘડા ) ઘટત્વમાં ( ઘટત્વ જાતિમાં) પરિણમે છે. એજ પ્રમાણે નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે.” તેનું તાત્પ આ પ્રમાણે છે-નાસ્તિત્વરૂપ જે અસત્ છે તે અસમાં પરિણમે છે જેમ કે અઘટ અઘટરૂપે પરિણમે છે.
''
તાનોયમા ! નાવળિમર્ ” આ સૂત્ર પાઠ દ્વારા પૂર્વોક્ત પ્રકારે ગૌતમે પૂછેલા પ્રશ્નને જવામ પ્રભુએ આપ્યા છે. અહીં “ચાયત” શબ્દથી “અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે અને નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે” એ પૂર્વોક્ત કથન લેવામાં આવ્યું છે.
66
હવે સૂત્રકાર પદાર્થોના જુદાં જુદાં પરિણમન થવાના કારણેા દર્શાવવાને નિમિત્ત કહે છે.—” ખ઼ નં મંતે ! ” ઇત્યાદિ. જ્યારે ગૌતમને પ્રભુએ સમજાવ્યું કે અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે અને નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે, ત્યારે તેમને સંદેહ થયા કે આ પ્રકારના પરિણમનનું કારણ શું છે? આ પ્રકારનુ પૃથક પૃથક્ પરિણમન શુ પરપ્રયાગથી થાય છે કે સ્વભાવથી થાય છે ? “ બોપલા ” ની સંસ્કૃત છાયા “ ચોરોળ ” છે. “ યોજના ” માં જે સકારના પ્રત્યેાગ કર્યો છે તે આષ હાવાથી કરાયા છે. પ્રયાગ એટલે જીવના વ્યાપાર ( જીવની પ્રવૃત્તિ) અને વિસસા એટલે સ્વભાવ.
પ્રભુએ તેમના પ્રશ્નને આ પ્રમાણે જવાબ દીધા હું ગૌતમ ! આ પ્રકારનુ`. જે ભિન્નભિન્નરૂપે પરિણમન થાય છે એટલે કે અસ્તિત્વ અસ્તિત્વમાં અને
શ્રી ભગવતી સૂત્ર : ૧
૨૦૦