________________
અન્વયા—(૬) જે ભવ્ય જીવ (મુળ્યાં) આ ભગવતીમાં ( દઢતી શ્રદ્ધાઁ પરંતુ) ગાઢતર શ્રદ્ધા ધારણ કરે છે (સ) તે (નૂનમ) ખરેખર (મવન્વેન્ચો મુન્તઃ) ક`ખંધથી રહિત થઈ ને (શિલપર બૈત્) મુક્તિસ્થાનને પ્રાપ્ત કરે છે. વિશેષા—સ`સારના ખધનમાંથી મુક્ત થવાને માટે આગમા પર અતિચાર રહિત શ્રદ્ધા રાખવી તે અનિવાય ગણાય છે. તેમાં ભવ્ય જીવેા જ શ્રદ્ધા રાખે છે. અભવ્ય જીવા શ્રદ્ધા રાખતા નથી. એવુ' સિદ્ધાંતમાં કહ્યું છે. ભગવતી સૂત્ર આગમ છે. આગમના પ્રભાવથી જીવમાં હેય અને ઉપાદેયના વિવેક જાગીને તે વિવેકના વિકાસ થતા રહે છે. મુક્તિમાર્ગમાં સમ્યગ્દર્શનને સપ્રથમ ઉપાદેય કહ્યું છે. તેના આધારે જ જ્ઞાનમાં સમીચીનતા આવે છે. કેટલીક ખામ તાને લીધે શ્રદ્ધામાં દોષ આવતા રહે છે. જેને કારણે સમ્યગ્દર્શન મલિન થતું રહે છે. તે દોષોનું વિસ્તારપૂર્વક વર્ણન શાસ્ત્રામાં કરવામાં આવ્યું છે, તેથી તે ઢાષાથી રહિત એવી જે શ્રદ્ધા હાય છે તેને દૃઢતર શ્રદ્ધા કહે છે. ભગવતીમાં એવી હેતર શ્રદ્ધા રાખનાર જીવ અવશ્ય કર્મબંધનથી મુકત થઇને શિવપદ પામે છે. ૧૦ના અન્વયા—સ્પષ્ટ છે. ૧૧૧૨
વિશેષાથ –આ ભગવતીસૂત્રનાં પદોની સખ્યા બે લાખ અઠયાસી હજાર(૨૮૮૦૦૦) ની છે. તેને અમૃતરૂપ બતાવવાનું કારણ એ છે કે તે મુક્તિ અપાવનાર છે. ૫૧૧૫ જેવી રીતે વિષમત્ર વિષેની વેદનાને દૂર કરે છે. તેવી જ રીતે આ ભગવતીસૂત્ર રૂપ મંત્ર જીવાના રાગદ્વેષરૂપી જહેરને બિલકુલ નાશ કરી દે છે. રાગદ્વેષરૂપ જહેર ઉતરી જતાં આ જીવ સ્વસ્થ ખની જાય છે. એ સ્વસ્થતા જ અમરપણું છે. એ માટે જ ભગવતીસૂત્રને ધારણ કરવાવાળા જીવને અમરપણુ પ્રાપ્ત થવાનુ કહ્યું છે. ॥ ૧૨૫
અન્વયા -(સર્વથા કુમાર્ બારાષચન્) નિરંતર આ ભગવતીસૂત્રની આરાધના કરનાર મનુષ્ય (વાસ્માનલાન્નાયે) પેાતાના આત્મસામ્રાજ્યમાં (સાર્થમૌમાયમાનઃ) ચક્રવર્તી રાજા સમેા મની ( ઉત્તમમ્ ખુલ્લું ન સમતે) તે શું ઉત્તમ સુખાને પ્રાપ્ત નથી કરતા ? અર્થાત્ અવશ્ય પ્રાપ્ત કરે છે,
શ્રી ભગવતી સૂત્ર : ૧
જી