SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમ! હોય છે મં! િરે રે ? તેણે સર્વે ને ? નળ તેણે ? તi સરે રે ?” “હે પૂજ્ય ! તેમનું તે કાંક્ષામહનીય કર્મ શું દેશથી દેશકૃત હોય છે, કે દેશથી સર્વકૃત હોય છે કે સર્વથી (સમસ્ત આત્મ પ્રદેશથી) દેશકૃત હોય છે, કે સર્વથી સર્વકૃત હોય છે? “હે ગૌતમ ! આ વાત એમ નથી. એટલે કે તે દેશથી દેશકૃત પણ નથી, દેશથી સર્વકૃત પણ નથી, સર્વથી દેશમૃત પણ નથી, પણ સર્વથી સર્વકૃત હોય છે. આ રીતે પહેલાના ત્રણ ભાંગાઓને અસ્વીકાર કરીને ચેથા ભાંગાને જ સ્વીકાર કરાવે છે. મેં સૂત્ર ૧ | કાંક્ષાહનીય કર્મ છવકૃત છે. એ વાત પહેલાં કહેવાઈ ગઈ છે. કર્મ ક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે. અને ક્રિયા ત્રણ કાળ વિષયક હોય છે. તેથી કર્મ જનક અને કાલત્રય વિષયક ક્રિયાઓ દર્શાવતાં સૂત્રકાર કહે છે-“નીવા અરે ! ” ત્યાર (વીવા અને !) હે પૂજ્ય ! એ (વંતામણિશં) કાંક્ષામહનીય કર્મ ( g) શું ભૂતકાળમાં કરેલ છે ? (હંતા ) હા ભૂતકાળમાં કરેલ છે. (તે भंते किं देसेणं देस करिसु०, एएणं अभिलावेणं दंडओ भाणियव्यो जाव वेमाणियाणं) તે હે પૂજ્ય ! ભૂતકાળમાં જીવે જે કાંક્ષામેહનીયકમ કર્યું છે તે શું તેમના એક આત્મ પ્રદેશ વડે એક દેશથી તે સમયે કરાયું હોય છે, ઈત્યાદિ પહેલાંની જેમ જ અભિલાપ કરીને દંડક કહેવાં જોઈએ અને તે દંડક વૈમાનિક દેવે સુધી કહેવાં જોઈએ(ર્વ તિ, સ્થ વિ ટૂંકો લાવ માળિચાof u íત્તિ, gશ વંશ નાવ માળિયા ”) એજ પ્રમાણે હે પૂજ્ય ! શું જીવ વર્તમાનકાળમાં કાંક્ષાહનીય કર્મ કરે છે ? “હા, કરે છે.” તે શું તેઓ પોતાના એક દેશથી (આત્મપ્રદેશથી) એક દેશરૂપે કરે છે? ઈત્યાદિ કથન વડે પહેલાની જેમ જ અહીં પણ વિમાનિક સુધીનો દંડકો કહેવાં જોઈએ, તથા હે પૂજ્ય! શું જીવ ભવિષ્યકાળમાં કાંક્ષાહનીય કર્મને બંધ બાધશે ? “ હા, બાંધશે” તે શું તેઓ પિતાના એક દેશથી તેને એક દેશરૂપે બાંધશે ? ઇત્યાદિ કથન પહેલાની જેમ જ અહીં પણ વૈમાનિક દેના દંડક સુધી કહેવું ( एवं चिए, चिणिंसु, चिणंति, चिणिस्संति, उवचिए, उवचिणिंसु, उवचिणंति, उवचिणिस्संति, उदीरसु, उदीरेति, उदीस्सिंति, वेदें सु, वेदेति, वेदिस्संति, निजरेसु, વિત્તિ . રિવારિવંતિ) એજ પ્રમાણે નીચેના પ્રશ્નો પણ પૂછવા–હે પૂજ્ય? કાંક્ષાહનીય કર્મ શું છે દ્વારા ચિત એટલે એકઠા કરાયેલ હોય છે? “હા હોય છે.” ઈત્યાદિ પૂર્વોક્ત સમસ્ત પ્રશ્નોત્તરી રૂપ કથન “ચિત” ના વિષયમાં પણ થવું જોઈએ. એ જ પ્રમાણે કાંક્ષામેહનીય કર્મનું ચયન જીવેએ ભૂતકાળમાં કર્યું છે, વર્તમાનકાળે તેઓ તેનું ચયન કરે છે અને ભવિષ્યમાં પણ કરશે. કાંક્ષામેહનીયકર્મ જી વડે ઉપચિત થયેલ હોય છે, તેમણે શ્રી ભગવતી સૂત્ર : ૧ ૧૯૧.
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy