SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ એવા તે, દેવલેકમાં જન્મ ધારણ કરે પણ ખરે અને ન પણ કરે. ઉપરોક્ત ગાથાને આ અર્થ છે. આ પ્રમાણે પૂર્વોક્ત ક્રિયાઓ કરનાર જીવને કાંદપિક કહે છે. “રજપરિવારના” ભિક્ષાને માટે જે એક ઘેરથી બીજા ઘેર જાય છે તેને ચરક કહેવામાં આવે છે. પુત્ર, કલત્ર આદિને છોડીને જે ફર્યા કરે છે તેને પરિવ્રાજક કહેવામાં આવે છે. ચરક જે પરિવ્રાજક છે, તેને ચરક પરિવ્રાજક કહેવામાં આવે છે. ત્રિદંડી સંન્યાસીને ચરકપરિવ્રાજક કહેવામાં આવે છે. અથવા કુછોટક આદિને ચરક તથા કપિલમતાનુયાયીઓને પરિવ્રાજક કહેવામાં આવે છે. ક્રિશ્વિવિચા” કિલિવષ એટલે પાપ જેમનામાં પાપ મેજૂદ છે તેમને કિલ્વિષિક કહેવામાં આવે છે. જે વ્યવહારમાં ચારિત્રવાળા હોવા છતાં પણ જ્ઞાની તથા ગુરુ વગેરેના અવર્ણવાદ બેલે છે તે કિલ્વિષિક કહેવાય છે, કહ્યું પણ છે “જેવા, ધબ્બાચરિયસ સ વસાહૂi | माई अवन्नवाई, किदिवसियं भावणं कुणइ ॥ १॥" જે જ્ઞાનને, કેવલીઓને, ધર્માચાર્યો અને સાધુઓને અવર્ણવાદ કરે છે, તેમની સાથે માયાચારીને ભાવ રાખે છે, તેને કિત્વિષિક કહેવામાં આવે છે. એ કિલ્વિષિક વૈશ્વિષિક (પાપયુક્ત) ભાવના કરે છે. “સેસિરિઝથા” દેશવિરતિનું પાલન કરનારા ગજ, અશ્વ વગેરે તિર્યંચ છે. તથા “કવિતા” પાખંડી ખાસ કરીને આજીવિક, તથા નગ્નત્વને ધારણ કરનારા શાલકના શિષ્ય, અથવા ખ્યાતિ, લાભ, માન વગેરેની પાપ્તિ માટે તપસ્યા વગેરે કરનારા. “કામિયોજિજાળ વિદ્યા, મંત્ર વગેરેથી અન્યને પિતાને વશ કરવા, તેમ મારણ, મેહન, ઉચ્ચાટન, આદિ કરવા તેનું નામ “મિર્યા છે. અને તે અભિગ કરનારને આભિ. ગિક” કહેવામાં આવે છે. અભિગ બે પ્રકારના હોય છે. કહ્યું પણ છે. "दुविहो खलु अभिओगो, वे भावे य होइ नायव्वो। दव्वमि होति जोगा, विज्जा मंता य भावम्मि ॥१॥" આ અભિગ દ્રવ્ય અને ભાવથી થાય છે. તેના બે પ્રકાર કહ્યા છે. (૧) દ્રવ્યઅભિગ અને (૨) ભાવ અભિયોગ. આ બે પ્રકારને અભિગ જેમનામાં મોજૂદ હોય છે તેમને આભિગિક કહેવામાં આવે છે. અથવા અભિગ દ્વારા જેઓ પિતાને વ્યવહાર (આજીવિકા વગેરે) ચલાવે છે તેમને પણ આભિગિક કહેવામાં આવે છે. તે આભિગિક વ્યવહારની અપેક્ષાએ ચારિત્રશાળી હોવા છતાં પણ મંત્રાદિનો પ્રયોગ કરતા હોવાથી તેમને આભિયોગિક કહેવામાં આવે છે. તાત્પર્ય એ છે કે વ્યવહારની દૃષ્ટિએ તે તેઓ ચારિત્રનું પાલન કરતા હોય છે, પણ મંત્રાદિન પ્રગથી તેઓ લોકે પર પિતાને પ્રભાવ જમાવતા હોય છે. તેથી તેમને આભિગિક ગણવામાં આવે છે. કહ્યું પણ છે શ્રી ભગવતી સૂત્ર : ૧ ૧૭૯
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy