________________
તિર્યંચ ચેનિના જીવેનો તે અલ્પબહત્વ વિચાર આ પ્રમાણે છેતિય"ચ એનિના જીવને અશૂન્યકાળ ઓછો છે, અને મિશ્રકાળ અનંતગણું છે. સૌથી આ છે કાળ અહીં અંતર્મુહૂર્ત એટલે જ છે, જો કે તે સામાન્યરીતે સમસ્ત તિર્યંચોને કાળ કહ્યો છે પણ અહિં તો વિકલેન્દ્રિય અને સંમ૭િમ જને જ સમજવાનું છે, કારણ કે શાસ્ત્રમાં વિકલેન્દ્રિય અને સંમચ્છિમાને જ વિરહકાળ અન્તમુહૂર્ત પ્રમાણુ કહે છે કહ્યું પણ છે –
મિનyદુર સિઁરિપુ સંમુદિઇમેવિ સ હવ” એકેન્દ્રિય જીવોમાં અર્થાત વિકલેન્દ્રિય તથા સંમૂચ્છિમાં પણ ભિન્ન મુહૂર્ત એટલે અંતર્મુહૂર્ત જ વિરહ વ્યાપ્ત છે. ઉદ્વર્તનના અને ઉપપાતને વિરહ ન હોવાને કારણે શૂન્યકાળનો પણ ત્યાં અભાવ છે. કહ્યું પણ છે–
" एसो असंखभागो, वट्टइ उवदृणोविवायम्मि ।
एग निगोए निच्चं, एवं सेसेसु वि स एव ॥१॥" એક નિગદમાં કાળનો અસંખ્યાતમે ભાગ ઉદ્વર્તનામાં અને ઉપપાતમાં નિત્ય રહે છે. એ જ પ્રમાણે બાકીના વિષયમાં પણ જાણવું. “સુન્નારું કળતા” શુન્યકાળ અનંતગણે છે એજ પ્રમાણે જ અન્ય તિર્યામાં પણ સમજવું “પુરમર્ચ ” આવું કથન હોવાથી પૃથિવ્યાદિકેમાં તે વિરહને અભાવ જ છે. મિHઢે વળત"મિશ્રકાળ અનંતગણો છે, એટલે કે મિશ્રકાળ નારકે પ્રમાણે જ છે. તિયાને શૂન્યકાળ તે હોતે જ નથી કારણ કે ત્યાંથી ઉદુવૃત્ત વર્તમાનિક સાધારણ વનસ્પતિઓનું બીજું સ્થાન નથી. કેમકે તે ઘણું હોવાને કારણે બીજે તેમનો સમાવેશ થઈ શકે તેમ ન હોવાથી તે કારણે સામાન્ય રીતે ત્યાં જ તેમની ઉત્પત્તિનો સંભવ હોવાથી
મUT HIM ૨ વાગ ૨ ના રફાળે” મનુષ્ય અને દેના સંસારસંસ્થાનકાળનું અલ્પત્વ અને બહત્વ નારકસંસાર સંસ્થાનકાળના અભ્યત્વ અને બહુત્વ પ્રમાણે જ સમજવું. કારણ કે ત્યાં શૂન્યકાળ પણ બાર મુહૂર્ત પ્રમાણને જ છે. કહ્યું પણ છે –
" एवं नराऽमराण वि, तिरियाणं नवरि नत्थि सुनद्धा ।
जं निग्गयाणं तेसिं, भायणं अन्नं तओ नत्थि ॥१॥" એજ પ્રમાણે મનુ, દેવ અને તિયના વિષયમાં પણ સમજવું. પણ વિશેષતા એ છે કે, તિયાને શૂન્યકાળ હતો નથી. કારણ કે ત્યાંથી ઉદ્દવૃત્ત સાધારણ વનસ્પતિરૂપ તિ) ચોનું સ્થાન તેના સિવાય બીજું કોઈ પણ નથી, હવે નારક આદિ ચારેનું અલ્પબદ્ધત્વ કહેવામાં આવે છે. “ચરણ બં મતે ! હે પૂજ્ય! નારકેના, મનુષ્યના, તિર્યચેના અને દેવના સંસારસંસ્થાનકાળમાં
શ્રી ભગવતી સૂત્ર : ૧
૧૭૩