________________
આ લેશ્યાપદથી યુકત નારકાદિ વીસ દંડક છે” એ સૂચિત કરાયું છે. આ વિષયમાં પહેલાની જેમ જ પ્રશ્નોત્તર થવા જોઈએ. જેમ કે-હે પૂજ્ય ! લેશ્યાવાળા સમસ્ત નારક જીવે શું સમાન આહારવાળા હોય છે? શું એકસરખાં શરીરવાળા હોય છે? શું સમાન ઉદ્ઘાસ નિઃશ્વાસવાળા હોય છે? શું બધાં સમાન કર્મવાળા હોય છે ? શું સઘળા સમાન વર્ણવાળા હોય છે ? શું એકસરખી લેશ્યાવાળા હોય છે? શું એકસરખી વેદનાવાળા હોય છે? શું એકસરખી કિયાવાળા હોય છે ? અને શું લેશ્યાવાળા સમસ્ત નારકો એક સાથે ઉત્પન્ન થાય છે ? આ પ્રમાણે જ બાકીના ૨૩ દંડકમાં પણ ચેજિત કરવું જોઈએ. આ પ્રમાણે આ એક દંડક બની જાય છે. તથા “કૃષ્ણલેશ્યા આદિ છે શ્યાઓથી યુક્ત નારકાદિ પદરૂપ બીજા પણ છ દંડક બની જાય છે. અને તેમાં પણ પૂર્વોક્ત નવપદે આલાપક પેજી શકાય છે. ” એમ પણ સૂચિત કરવામાં આવ્યું છે. આ રીતે બનેલાં તે સાતે દંડકોનાં સૂત્રને સંક્ષેપમાં દર્શાવવા માટે જે દંડકનું જે રીતે વક્તવ્ય છે તે દંડકને તે રીતે બતાવતાં સૂત્રકાર કહે છે –
ફિરા” ઈત્યાદિ. ઔબ્રિકેન, સલેશ્યાનો, અને શુકલેશ્યાવાળાનો. એ ત્રણેને એક સરખો સૂત્રપાઠ છે. ઔધિક એટલે વિશેષણ રહિત સામાન્ય નારક આદિ જી, સલેશ્ય એટલે લેસ્યાવાળા નારક આદિ છે અને શકલલેશ્યાને ભાવાર્થ સાતમાં દંડક મારફત કહેવા યોગ્ય શુકલેશ્યાવાળા છે, એ ત્રણેને એક સરખે જ પાડે છે. માત્ર “લેશ્યાવાળા, તથા શુકલલેશ્યાવાળા એવાં જે વિશેષણે છે તે વિશેષણના ભેદથી જ ભેદ થાય છે. તાત્પર્ય એ છે કે સામાન્ય દંડક પ્રમાણે જ એટલે કે ઔધિક પ્રકરણમાં કહેવામાં આવેલ સૂત્રની માફક જ વેશ્યાવાળાઓનું અને શુકલેશ્યાવાળાઓનું સૂત્ર છે. તથા “ના મરિય” આગળ આવનાર પદના સંબંઘથી જેને શુકલલશ્યા છે તેને પણ આ દંડકમાં જ પાઠ કહે જોઈએ એ ભાવ અહિં સમજે. આ કારણે આ પ્રકરણમાં પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય અને વૈમાનિક, દેને અધિકાર કહેવો જોઈએ. પણ નારકાદિ કહેવા જોઈએ નહીં, કારણ કે નારક, ભવનપતિ, વ્યંતર અને તિષીમાં, તથા વૈમાનિકે માંના સુધર્મ, ઈશાન. સનકુમાર, મહેન્દ્ર, અને બ્રહ્મ દેવલોકમાં શુકલેશ્યાને અભાવ હોય છે.
ના નીરના પિ pો અમો” એટલે કે કૃષ્ણલેક્ષાવાળાનો અને નીલલેશ્યાવાળાને પણ ઔધિકરૂપે એક સરખો જ સૂત્રપાઠ જાણવો આ રીતે સામાન્ય અંશનું પ્રતિપાદન કરીને જે અંશ વિવેક્ષણ છે–એટલે કે સામાન્ય અંશની અપેક્ષાએ બનેના સૂત્રપાઠમાં ભેદ ન હોવા છતાં પણ જે અંશની અપેક્ષાએ તેમનામાં ભેદ રહેલો છે તે “નાં વૈચળg” “વેદનામાં ભેદ છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧
૧૬૪