SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ દેવો કે આહાર આદિ કા નિરૂપણ મનુષ્યોના આહારાદિનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર દેવના આહારાદિનું વર્ણન કરે છે –“રાનમંતર-કોરૂ રૂલ્યાદિ (વાળનમંતર-રૂ-માળિયા કહું કહુમારા) વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવેનું કથન અસુરકુમારે પ્રમાણે જ છે. (નવરં વેચાણ જાળ) પણ વેદનામાં ફેરફાર (કોરૂમાળિયા) જ્યોતિષી અને વૈમાનિક દેવે (નાયા મિરઝાહિદ્દી ૩વવા ૨ મગતરા) કે જે માયા મિથ્યાદૃષ્ટિરૂપે ઉત્પન્ન થાય છે. તેઓ થોડી વેદનાવાળા હોય છે અને જે ( ૩૪માચિન્મદિઠ્ઠી વયવાળા જ જEવેચાતરા માળિયેદવા) અમારી સમ્યક્ દૃષ્ટિરૂપે ઉત્પન્ન થાય છે તેઓ મહાવેદનાવાળા હોય છે એમ સમજવું. ટીકાળું—“વાળમંતર-કોર્સ-માળિયા” વાણવ્યંતર, જ્યોતિષી, અને વૈમાનિક દે અસુરકુમારે જેવા જ છે, તેનું તાત્પર્ય એ છે કે તેમના આહાર, શરીર શ્વાસોચ્છવાસ, કર્મ, વર્ણ, લેસ્યા અને વેદના વગેરે બધું અસુરકુમારના આહાર શરીર, વગેરેના જેવાં જ છે. વાણવ્યંતર આદિ દેના શરીરની ઉંચાઈ નીચાઈ દરેકની અવગાહનાના પ્રમાણથી જ જાણવી પણ વેદનામાં તફાવત છે. એટલે કે, તેમને આહાર વગેરે બધું અસુરકુમારે પ્રમાણે જ છે. પણ વેદના અસુરકમારા જેવી નથી. અસુરકુમારોના પ્રકરણમાં એવું કહ્યું છે કે, જે અસુરકુમારે અસંજ્ઞિભૂત હોય છે. તેઓ અપવેદનાવાળા હોય છે, અને જે સંજ્ઞિભૂત હોય છે તેઓ મહાવેદનાવાળા હોય છે. વ્યંતરોમાં પણ એજ પ્રમાણે કહેલ છે. સંજ્ઞિભૂત વ્યન્તરે મહાદનાવાળા અને અસંગ્નિભૂત વ્યંતરે અલ્પવેદનાવાળા હોય છે, અસુરકુમારે અને વ્યંતરોમાં અસંસી જીવ પણ ઉત્પન્ન થાય છે. એ વાત આ ઉદ્દેશામાં જ કહેવામાં આવશે. અસંજ્ઞી જીવો જઘન્યની અપેક્ષાએ ભવનવાસીઓમાં અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ વાણુવ્યંતરમાં ઉત્પન્ન થાય છે. આ રીતે પ્રકરણની પર્યાલેચનાથી સમજી શકાય તેમ છે કે જે વાણ વ્યંતરો અસંજ્ઞિરૂપે ઉત્પન્ન થાય છે. તેઓ અપેવેદનાવાળા હોય છે. જ્યારે સંજ્ઞિરૂપે ઉત્પન્ન થનારા વિશેષ વેદનાવાળા હોય છે. જ્યોતિષી અને વૈમાનિક દેવામાં અસંસી જી ઉત્પન્ન થતાં જ નથી, તે કારણે વેદના પદમાં જે ભેદ પડયો છે. તે ભેદને “માનિછવિઠ્ઠીવવન ચ, વેચળતા, સમય રસમદિ ત્રવત્તા ચ મ વેચાત 11 મારવા નો રૂમાળિયા ” આ સૂત્રપાઠ દ્વારા દર્શાવવામાં આવેલ છે. તાત્પર્ય એ છે કે છે તિષી અને વિમાનિક દેવ માયી મિથ્યાષ્ટિ હોય છે. તેઓ અલ્પવેદનાવાળા હોય છે. અને જે અમાયીસમ્યગદષ્ટિ હોય છે તેઓ મહાવેદનાવાળા હોય છે. આ કથન શુભવેદનાની અપેક્ષાએ કરવામાં આવ્યું છે. સૂ. ૮ . શ્રી ભગવતી સૂત્ર : ૧ ૧૬૨
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy