________________
રૂપે ગ્રહણ કરે છે. અને વારવાર આહાર કરે છે. જેમ બાળક થાડુ ખાય છે પણ તે વારવાર ખાય છે તેમ અપશરીરવાળા મનુષ્યા પણ ભૈડું ખાય છે. અને વારવાર ખાય છે. અલ્પશરીરવાળા સમૂચ્છમ મનુષ્યા પણ આછે આહાર કરે છે અને વારવાર કરે છે. “ સેલું ના નાળું ” બાકીનું અર્ધું વણ ન નારકીના જીવેા પ્રમાણે જ જાણવું. કયાં સુધી તે પ્રમાણે જાણવું ઉત્તર-‘વેથળ’ વેઢના સુધીનું વણ ન તે પ્રમાણે જાણવુ. તાપ એ છે કે આહાર, શરીર, ઉચ્છ્વાસ, કમ, વ, લેસ્યા અને વેદના માટે સમસ્ત સૂત્રોનું વર્ણન નૈરયિકસૂત્રેા પ્રમાણે જ સમજવું. વણૅ અને લેસ્યાના વિષયમાં પૂર્વ ઉત્પન્ન થયેલ મનુષ્યાને જે શુદ્ધ વણુ અને શુદ્ધ લેા કહેલ છે તે જુવાનીની અપેક્ષાએ કહેલ છે, અથવા સમૂચ્છિમ મનુષ્ચાની અપેક્ષાએ કહેલ છે, ક્રિયા સૂત્રમાં જે વિશેષતા છે તેને સૂત્રકાર પોતે જ પ્રકટ કરે છે “ માનુસાળ મતે ! રૂાર્િ ” ગૌતમસ્વામી પૂછે છે કે હે ભદન્ત! શું બધા મનુષ્યે એક સરખી ક્રિયાવાળા હાય છે ? તેના જવાબમાં પ્રભુ કહે છે કે, “ નો ફળો સમદું” હે ગૌતમ તે અર્થ ખરાખર નથી. બધા મનુષ્યા એક સરખી ક્રિયાવાળા હોતા નથી. તેનું કારણ શું છે ? પ્રભુ કહે છે કે, તેનું કારણ તેમની ત્રિવિધતા છે. એ ત્રિવિધતા પણ વિવિ ધતાવાળી છે. જેમ કે મનુષ્યેાના સયત, સયતાસયત અને અસયત એવા ત્રણ મુખ્ય ભેદ છે. સયતના એ ભેટ્ટુ છે. (૧) સરાગસયત અને (૨) વીતરાગસ’યત, અક્ષીણુ કષાયવાળા અને અનુપશાંત કષાયવાળાને સરાગસયત કહે છે, અને ઉપશાન્ત કષાયવાળા તથા ક્ષીણકષાયવાળાને વીતરાગ સંયત કહે છે. વીતરાગ સયત; રાગ રહિત હોવાથી આરભ આદિથી રહિત હોય છે. મતલખ કે, આરભ આદિના અસહ્ભાવને લીધે તે ક્રિયારહિત હોય છે. સરાગસયતના એ ભેદ છે-(૧) પ્રમત્તસયત અને (૨) અપ્રમત્તસયત. અપ્રમત્તસયતને માયાપ્રત્યયા નામની એક જ ક્રિયા હોય છે. કારણ કે, તેને માત્ર કષાયના અંશ હોય છે. પ્રમત્તસયતને બે ક્રિયાએ હોય છે. (૧) આરંભિકી અને (૨) માયાપ્રત્યયા સમસ્ત પ્રમત્તયાગ આરભ રૂપે છે. તે કારણે પ્રમત્તસયત આરંભિકી ક્રિયા કરે છે, અને કષાય ક્ષીણુ ન થવાને કારણે માયાપ્રત્યયા ક્રિયા કરે છે. દેશવિરતિથી યુકત મનુષ્યાને ત્રણ ક્રિયાઓ હોય છે૧ આરભિકી, ૨ માયાપ્રત્યયા અને તીન પારિગ્રહકી અને અવિરતિ સમ્યગ્દષ્ટિ યુકત મનુષ્યને ચાર ક્રિયાએ હાય છે.-૧ આરભિકી, ૨ પારિગ્રહિકી ૩ માયાપ્રત્યયા અને ૪ અપ્રત્યાખ્યાન પ્રત્યયા મિથ્યાદૃષ્ટિ મનુષ્યેાને ઉપર પ્રમાણે ચાર અને પાંચમી મિથ્યાદન પ્રત્યયા, એ પાંચ ક્રિયાએ હોય છે. અને સમ્યગ્ મિથ્યાદૃષ્ટિ મનુષ્યોને આરભિકીથી લઈને મિથ્યાદનપ્રત્યયા સુધીની પાંચે ક્રિયાએ હાય છે. ! સૂ॰ ૭ ||
શ્રી ભગવતી સૂત્ર : ૧
ઘેડું
૧૬૧