________________
66
Íતિ) તેમાં જે સયતાસયત પંચેન્દ્રિય તિયા છે તેને ત્રણ ક્રિયાઓ હાય છે. ( તંઽદ્દા) તે આ પ્રમાણે છે-( રમિયા, પિિા, મચાવત્તિયા) (૧) આરરંભિકી, (૨) પારિગ્રહિકી અને (૩) માયા પ્રત્યયા. ( સંગચાળ જ્ઞાતિ, મિચ્છાટ્વિીન પંચ, સમ્મામિચ્છાવિટ્રીળું પંચ) અસયત પંચેન્દ્રિય તિય ચાને ચાર ક્રિયા હાય છે, મિથ્યાદષ્ટિ પચેન્દ્રિય તિર્યંચાને પાંચ ક્રિયા હાય છે અને સમ્યક્ મિથ્યાસૃષ્ટિ ( મિશ્રષ્ટિ ) પંચેન્દ્રિય તિય ચાને પણ પાંચ ક્રિયાએ હોય છે. ટીકા - પં ચિત્તિવિજ્ઞોળિયા લદ્દા ના ” નું તાત્પર્ય એ છે કે પચેન્દ્રિય તિય ચયેાનિના જીવાનું વર્ણન નારક પ્રકરણમાં લખેલા નારક જીવાના વર્ણન પ્રમાણે જ સમજવાનું છે. પણ અહીં જે વિશેષતા છે તે નીચે પ્રમાણે છે—જે મહાશરીરવાળા પંચેન્દ્રિય તિય ચા છે તેઓ નિરંતર આહાર કરે છે, નિર ંતર શ્વાસેાશ્ર્વાસ લે છે, એવું જે કહેવામાં આવ્યું છે તે સંખ્યાત વર્ષના આયુષ્યવાળાં પંચેન્દ્રિય તિય ચ જીવોની અપેક્ષાએ જ જાણવું કારણ કે જ્ઞાનીઓને એવું જ જોવામાં આવ્યું છે. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળાં તિય ચાની અપેક્ષાએ એમ કહેવામાં આવ્યું નથી, કારણ કે તેઓ એ દિવસને આંતરે કવલ આહાર ગ્રહણ કરે છે એવું આગમામાં દર્શાવેલ છે. અલ્પ શરીરવાળાં તિય ઇંચ પચેન્દ્રિય જીવાના આહાર અને ઉચ્છ્વાસના વિષયમાં તે એવું કહ્યું છે કે “ ચેડવશરીતે આચાાન્તિ કાઢ્યો વન્તિ ” અલ્પ શરીરવાળાં પચેન્દ્રિય તિયા કયારેક આહાર કરે છે અને કયારેક આહાર કરતા નથી, કક્યારેક શ્વાસેાશ્ર્વાસ લે છે અને કયારેક શ્વાસેાશ્ર્વાસ લેતા નથી. તે તે આહાર અને ઉચ્છ્વાસની કદાચિતતા સૂત્રની પ્રમાણતાથી જાણવી જોઈ એ. લામાહારની અપેક્ષાએ તેા મહાશરીરવાળાં અને અલ્પ શરીરવાળાં, એ બધાં નિરન્તર અહાર ગ્રહણ કરે છે એ વાત ખરાખર ઘટાવી શકાય છે. અથવાઅપશરીરવાળાં તિય ચામાં આહાર અને ઉચ્છ્વાસની જે કદાચિતતા કહી છે તે પર્યાપ્ત અને અપર્યાપ્તની અપેક્ષાએ સમજવી જોઈએ. કારણ કે પર્યાપ્ત અવસ્થામાં આહારાદિના સદ્ભાવ હાય છે અને અપર્યાપ્ત અવસ્થામાં તેને સદ્દભાવ હાતા નથી કમ સૂત્રમાં એવુ જે કહેવામાં આવ્યું છે કે “જે પૂર્વે ઉત્પન્ન થયેલ છે તે અલ્પ કવાળાં હાય છે. અને જે પછી ઉત્પન્ન થયેલ છે તે ભારે કમી છે” તેા તે કથન તદ્દભવવેદ્ય ( તે ભવમાં વેઢવાના ) આયુષ્ય આદિ કર્મની અપેક્ષાએ સમજવુ. વર્ણ સૂત્રમાં અને લેશ્યા સૂત્રમાં જે એમ કહ્યું છે કે “ જે પૂર્વે ઉત્પન્ન થયેલ છે તે શુભવ વાળાં છે અને શુભલેશ્યાવાળાં છે. ” તે કથન યૌવન અવસ્થાની અપેક્ષાએ જાણવું. તથા પાછળથી ઉત્પન્ન થયેલાને જ અનુભવણુવાળાં કહેવામાં આવ્યા છે તે તેમની બાલ્યાવસ્થાની અપેક્ષાએ કહેવામાં આવેલ છે તેમ સમજવું, કારણ કે લેાકમાં એવું જ જોવામાં આવે છે. વેદના સૂત્રના વિષયમાં–“ જે સજ્ઞિભૂત છે તે મહાવેદનાવાળાં છે, અને જે અસંન્નિભૂત છે તે અલ્પ વેઢનાવાળાં છે, ” ઇત્યાદિ સમસ્ત કથન નારક સૂત્ર પ્રમાણે જ સમજવું, પણ નારકીના જીવા કરતાં પચેન્દ્રિય તિય ચ જીવામાં જે ભેદ છે તે આ પ્રમાણે છે-“ વેચિ ત્િ ’* ગૌતમ સ્વામીએ
શ્રી ભગવતી સૂત્ર : ૧
૧૫૮