________________
અપર્યાપ્ત અવસ્થાની અપેક્ષાએ સમજવી, પૃથ્વીકાયના જીવોની વેદના અને ક્રિયામાં નારકીના જીવો કરતાં જે ભેદ છે તે હવે બતાવવામાં આવે છે–પહેલાં ગૌતમ સ્વામી વેદનાની બાબતમાં પ્રશ્ન કરે છે “સદ સમય” હે પૂજ્ય? સમસ્ત પૃથ્વીકાયના બધા જીવો શું સમાન વેદનવાળા હોય છે? ઉત્તર–હે ગૌતમ! પૃથ્વીકાયના બધા જીવો સમાન વેદનાવાળા હોય છે.
પ્રશ્ન--“હે માં અંતે ” હે પૂજ્ય! આપ શા કારણે એવું કહે છે કે પૃથ્વીકાયના બધા જીવ એક સરખી વેદનાવાળા હોય છે? ત્યારે પ્રભુએ જવાબ આપે કે હે ગૌતમ! પૃથ્વીકાયના બધા જ “ગાશીઅસંશીમિથ્યાષ્ટિવાળા તથા મન વિનાના હોય છે. “કમ્િયા” તેઓ અસંશીભૂતઅસંરૂપે ઉત્પન્ન થાય છે, તેથી તેઓ “નિવાઅનાગરૂપે વેદનાને ભગવતા રહે છે. અર્થાત તેઓ વેદના ભેગવવા છતાં પણ મિથ્યાદ્રષ્ટિ હેવાથી તથા મનરહિત હોવાથી મત્ત અને મૂચ્છિત વ્યક્તિની જેમ આ પૂર્વે ઉપાર્જન કરેલાં અશુભ કર્મોનું ફળ છે.” એ સમજી શકતા નથી. તેથી તેઓ “અનિદ્રા જેનાં વેચન્તિ” “અનાગરૂપે વેદના ભેગવતા રહે છે” એવું કહ્યું છે. “તે સળvi,” હે ગૌતમ ! તે કારણે હું એવું કહું છું કે પૃથ્વીકાયના બધા જી એક સરખી વેદનાવાળા હોય છે. હવે કિયાના વિષયમાં ગૌતમ સ્વામી મહાવીર પ્રભુતે પ્રશ્ન પૂછે છે કે “પુત્રવીવારૂચા મંતે સમક્ષિવિચા” હે પૂજ્ય ! શું પૃથ્વીકાયના બધા જ એક સરખી કિયાવાળા હોય છે?
ઉત્તર–“હંતા સમિિા ” હા, પૃથ્વીકાયના બધા જીવો સરખી કિયા વાળા હોય છે. ફરી ગૌતમ સ્વામી પૂછે છે “રે મંતે ” હે પૂજ્ય ! આપ શા કારણે એવું કહે છે કે પૃથ્વીકાયના બધા જીવો એક સરખી કિયાવાળા હોય છે? ઉત્તર–“gઢવીવારૂચા હવે મારું મિચ્છાદિ પૃથ્વીકાયના બધા જ માયાવી અને મિથ્યાષ્ટિ હોય છે. માયાવી જીવ સામાન્ય રીતે પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે. એવું કહ્યું છે કે-ઉન્માર્ગને ઉપદેશ કરનાર, માગને નાશ કરનાર, ગૂઢ હૃદયવાળે, માયાવી વૃત્તિવાળે, શઠ સ્વભાવવાળે અને શલ્યવાળે જીવ તિર્યંચ ગતિના આયુષ્યને બંધ બાંધે છે.
એજ કારણે પૃથ્વીકાયના જીવોને માયાવી કહ્યા છે. અથવા અહીં “માયા” શબ્દ અનન્તાનુબંધી કષાયને બતાવનાર છે. કારણ કે પૃથ્વીકાયના છે અનન્તાનુબંધી કષાયના ઉદયવાળા હોય છે, તેથી તેઓ મિથ્યાષ્ટિ છે એટલે કે મિથ્યાત્વના ઉદયથી યુક્ત વૃત્તિવાળા છે. “તાળ ચિત્તવાળો પંજવિરાળા” તે પૃથ્વીકાયના અને નિયમથી પાંચ કિયાએ લાગે છે તે પાંચ
શ્રી ભગવતી સૂત્ર : ૧
૧૫૬