________________
(પુષિારૂ સર્વે મારું મિજીઠ્ઠિી) સમસ્ત પૃથ્વીકાય જીવો માયાવી અને મિથ્યાદષ્ટિ છે. (સાળં બિયાગો વિંિરયાગો ધ્વંતિ) તેથી તેઓ પાંચ ક્રિયાઓ નિયમપૂર્વક કરે છે. (રંગ) તે ક્રિયાઓ આ પ્રમાણે છે-બારંમિજા
અમદાવત્તિયા) આરંભિકી કિયાથી લઈને મિથ્યાદર્શન પ્રત્યયા સુધીની પાંચ કિયાઓ. (સે તેvi) હે ગૌતમ!તે કારણે હું એવું કહું છું કે સમસ્ત પૃથ્વીકાય જીવો એક સરખી કિયાવાળા હોય છે. (નમકથા મોરવાળા ના ને ત અખિચડ્યા) સમાયુષ્કતા અને સમપપન્નતાના વિષયમાં નારકની જેમ જે પૃથ્વીકાર્યોમાં પણ સમજવું. (પુzવરૂચા તા લાવ જર્જરિયા) પૃથ્વીકાય જીવોના વિષયમાં આ જે કથન થયું છે તે કથન દ્વીન્દ્રિય, તેઈન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવોના વિષયમાં પણ થયેલું સમજવું.
ટીકાળું—“ Tઢવીચા બારમાનસ નેફા ” નારકના આહાર, કર્મ, વર્ણ અને લક્ષ્યા સંબંધી જે ચાર સૂત્ર છે તે સૂત્ર પ્રમાણે જ પૃથ્વીકાયના આહાર, કર્મ, વર્ણ અને વેશ્યાનું પ્રતિપાદન કરનારાં સત્ર સમજવા. તે સૂત્રમાં “નારકની જગ્યાએ “પૃથ્વીકાય” શબ્દ મૂકવાથી પૃથ્વીકાય સંબંધી ચાર સૂત્રે બની શકશેજો કે તે ચાર સૂત્રોમાં નારકનાં સૂત્ર સાથે સમાનતા છે છતાં પણ આહાર વિષેના સૂત્રમાં આ પ્રમાણેને ભાવ સમજે. પૃથ્વીકાય જીવોની અવગાહના (શરીરનું પ્રમાણ) જઘન્ય અને ઉકચ્છની અપેક્ષાએ અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું છે તેથી તેઓ અપશરીરવાળા છે. પણ આ આગમ વચન પ્રમાણે તેમનામાં મહાશરીરતા સમજવી-“પુત્રવર શોર પુકવી રૂરલ ગોપાળદ્રયાણ જsઠ્ઠાળાહિg” પૃથ્વીકાયિકની અવગાહનાર્થતાએ ચાર પ્રકાર પાડયા છે (વસુથાનાતિત ચાર પ્રકાર) તે ચાર પ્રકારે આ પ્રમાણે છે–અસંખ્યાત ભાગ હીન, અથવા સંખ્યાત ભાગહીન ૧, સંખ્યાત ગુણ હીન અથવા અસંખ્યાત ગુણ હીન ૨ અસંખ્યાત ભાગ વૃદ્ધ અથવા સંખ્યાત ભાગ વૃદ્ધ ૩ સંખ્યાત ગુણ વૃદ્ધ અથવા અસંખ્યાત ગુણ વૃદ્ધ. ૪
જે કે પૃથ્વીકાય જીવો અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ શરીરવાળા છે, છતાં પણ તેમાંના કેટલાકનું શરીર અસંખ્યાત ભાગ હીન અથવા સંખ્યાત ભાગ હીન હોય છે? કેટલાંકનું સંખ્યાતગુણ હીન અથવા અસંખ્યાત ભાગ ઓછા હોય છે ૨. અર્થાત–કેટલાકનું શરીર અસંખ્યાતભાગ હીન તથા સંખ્યાત ભાગ હીન હોય છે. ૩. કેટલાકનું શરીર સંખ્યાતગુણ વૃદ્ધ તથા અસંખ્યાતગુણવૃદ્ધ હોય છે . આ રીતે પૃથ્વીકાયિક જી અવગાહનાની અપેક્ષાએ “રતઃથાનપરિત કહેવાય છે. આ રીતે પૃથ્વીકાયના બધા જ અલ્પ શરીરવાળા અને મહાશરીરવાળા હોય છે. તેમાંના જે મહાશરીરવાળા પૃથ્વીકાયના જીવે છે તેઓ લોમાહાર વડે વધારે પુદગલોને વારંવાર આહાર કરે છે, વારંવાર શ્વાસ લે છે, કારણ કે તેઓ મહાશરીરવાળા હોય છે. અલ્પશરીરવાળા પૃથ્વીકાયના જીવો પિતાના અલ્પશરીરને કારણે અલ્પઆહાર કરે છે અને ઓછા શ્વાસચ્છવાસ ગ્રહણ કરે છે, તેમના આહાર અને ઉચ્છવાસની કદાચિતતા પર્યાપ્ત અને
શ્રી ભગવતી સૂત્ર : ૧
૧૫૫