________________
કરવાથી તે વસ્ત્રોને સળગાવી શકે છે, એ અનુભવસિદ્ધ છે. એ જ પ્રમાણે પ્રભુની દિવ્ય દેશના જયારે ગણધરે દ્વારા કેન્દ્રિત કરવામાં આવે છે ત્યારે તે જીવોના મિથ્યાત્વરૂપી અંધકારને નાશ કરીને કમરૂપી ઈધન (કાષ્ઠ)ને સળગાવી નાખે છે. તેવા
અન્વયાર્થ—( વણસે ) વસંતઋતુમાં (તરાનીવ) વૃક્ષપક્તિ જેવી રીતે (વિરાગત) સુંદર લાગે છે, અને (મૂળાવા) આભૂષણેથી (માત્રામ) માણસના (તનુરિવ) શરીર જેવાં શોભે છે, એજ પ્રમાણે (મજાવત્યા ફુવં મૂઃ વિકાર). આ ભગવતીસૂત્રથી આ ભૂમંડળ પણ સુશોભિત લાગવા માંડે છે.
વિશેષાર્થશાસ્ત્રકારોએ સંસારને હેય પદાર્થ બતાવ્યા છે, પણ અહીં તે સુંદર લાગવાની જે વાત કહી છે તેનું કારણ એ છે કે જીવને મુક્તિની જે પ્રાપ્તિ થાય છે તે સંસારપૂર્વક જ થાય છે. સંસારમાં રહીને જ જીવ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્રની પ્રાપ્તિ કરી શકે છે, ખાસ કરીને મનુષ્યપર્યાયમાં જ આ માર્ગની પ્રાપ્તિના કારણરૂપ ભગવતીસૂત્રનું યથાર્થ જ્ઞાન જ છે. તેથી ભગવતીસૂત્રથી જ આ ભૂમિ શોભે છે. એટલે કે માનવભવરૂપ સંસારની શોભા ભગવતીસૂત્ર (તેમાં પ્રતિપાદિત સમ્યગ્દર્શન સભ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્ર)થીજ છે. અન્ય વસ્તુથી તે શાભા નથી. તેથી જેમ વૃક્ષનું હરાભરાપણું વસન્તાધીન મનાય છે અને જેમ વ્યવહારમાં શારીરિક સૌદર્ય ભૂષણાધીન ગણાય છે, તેમ આધ્યાત્મમાર્ગમાં માનવભવરૂપ સંસારની સાર્થકતા સમ્યજ્ઞાન આદિની પ્રાપ્તિમાં મનાય છે. જો
અન્વયાર્થ—(દંપર્વચા માનસ રૂવ) હંસપંક્તિવડે માનસરોવર જેમ શોભે છે, (મથા માનä રૂવ) મૈત્રીભાવથી જેમ મન શોભે છે (મવિનાં માનH) એજ પ્રમાણે ભવ્ય જીનાં અંતઃકરણ (વિવાવવા સારવત્યા મવચા પરં વિરા) જ્ઞાનરૂપ આ સારભૂત ભગવતીથી યુકત થઈને ખૂબ સુશોભિત બને છે.
વિશેષાર્થ_આ લેક દ્વારા ચેથા લેકને ભાવાર્થ જ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. સંસારના આ બે રાશિમાં વહેંચાયેલા છે. (૧) ભવ્ય રાશિ અને (૨) અભવ્યરાશિ. જે લેકમાં સમ્યગદર્શન આદિ ગુણોને પિતાની અંદર જગાડવાની યોગ્યતા હોય છે તેમને ભવ્ય, અને તેનાથી વિપરીત પ્રકારના જીને અભવ્ય કહે છે. ભવ્ય જીવોના અંતઃકરણ જ આ ભાવકૃતરૂપ ભગવતીથી વિરાજિત થઈ શકે છે અભવ્યનાં નહીં. એવું શા કારણે બને છે? તેના જવાબ રૂપે એમ કહી શકાય કે તેમની ગ્યતા જ એવી હોય છે. જેમ હંસપંક્તિઓ માનસરોવરમાં જ
શ્રી ભગવતી સૂત્ર : ૧