________________
દસ
આવે તે આ કથનમાં વિરોધાભાસ પડશે. જેમકે-રત્નપ્રભા પૃથિવી કે જ્યાં એક સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ, અને દસ હજાર (૧૦૦૦) વર્ષની જઘન્ય સ્થિતિ છે, ત્યાં કોઈ એક પૂર્વોત્પન્નક નારકજીવ કે જેની ઉત્કૃષ્ટ સ્થિતિના માટો ભાગ વ્યતીત થઇ ગયા છે અને ત્યાં રહેવાને માત્ર એક પત્યેાપમ કાળ જ ખાકી રહ્યો છે, એ સમયે ત્યાં કઇ એક ખીજે નારકજીવ હજાર વર્ષનું જઘન્ય આયુ લઇને ઉત્પન્ન થાય-એવી સ્થિતિમાં પત્યેાપમનું જેનું આયુષ્ય ખાકી છે તે પૂર્વાપપન્નક નારકજીવ અને જેનું દસ હજાર (૧૦૦૦૦) વર્ષોંનું જઘન્ય આયુષ્ય છે એવા પશ્ચાદ્રુપપન્નક નારક જીવ, એ બન્નેમાંથી પૂ પન્નક નારક જીવને અલ્પકમ વાળો કેવી રીતે માની શકાય ? તેના કરતાં પાછળ ઉત્પન્ન થયેલા દસ હરજાર (૧૦૦૦૦) વર્ષોંના જઘન્ય આયુવાળા નારક જીવને જ અલ્પતર કર્માવાળો ગણી શકાય. તેથી સમાનસ્થિતિવાળા નારકજીવાની અપેક્ષાએ જ આ સૂત્ર કહેવામાં આવ્યુ' છે તેમ સમજવું જોઇએ. “તે તેન ठेणं ” હે ગૌતમ ! તે કારણે હું એવું કહુ છું કે સમસ્ત નારક જીવા સમાન કવાળા હોતાં નથી. એજ પ્રમાણે નારક જીવા સમાન વર્ણવાળાં હોતાં નથી તેનું કારણ એ છે કે પૂર્વાંત્પન્ન નારકજીવોનાં અનુભવ નામક માટે ભાગે ક્ષય પામી ચૂકયાં હોય છે અને પશ્ચાદ્રુપપન્નક નારકજીવોનાં અશુભવણુ–નામક ને મોટે ભાગે ભાગવવાના બાકી હોય છે. તે કારણે પશ્ચાદ્રુપપન્નક નારકાને અવિશુદ્ધ વર્ણવાળાં કહ્યાં છે. લેફ્સાના વિષયમાં જે એવું કહેવામાં આવ્યું છે કે સમસ્ત નારકજીવો સમાન લેસ્યાવાળાં હોતાં નથી, તે તેમાં લેશ્યા શબ્દ દ્વારા ભાલેશ્યા ગ્રહણ કરવી—દ્રવ્યલેશ્યા નહીં; કારણ કે તે વર્ણરૂપ પડે છે. અને વરૂપ પડવાને કારણે તેનું કથન વણુ દ્વાર દ્વારા કરવામાં આવી ગયું છે. પૂર્વાપપન્નક નારક જીવો કર્મોની અધિકતર નિજ રાવાળાં હોવાને કારણે વિશુદ્ધ લેશ્યાવાળાં કહ્યાં છે, અને જે પશ્ચાદ્રુપપન્નક નારકજીવો હાય છે તેમને હજી બહેતર કાને ભોગવવાના બાકી હોય છે, તે કારણે તેમને અવિશુદ્ધ લેશ્યાવાળાં કહ્યાં છે. વેદના સૂત્રના વિષયમા નારકજીવામાં સરખી વેદનાના અભાવ કહ્યો છે. તેનું કારણુ તેમનામાં રહેલી સંન્નિભૂતતા અને અસન્નિભૂતતા છે. ‘ સંજ્ઞા' શબ્દના અર્થ અહીં સમ્યગ્દર્શન લેવામાં આવ્યા છે. આ સંજ્ઞા જેને હોય છે તેને ‘સન્ની” કહે છે. સંન્નિત્વને પ્રાપ્ત નારકજીવાને સન્નિભૂત કહેવામાં આવ્યા છે. અથવા−૮ વિ’ પ્રત્યયના ચેાગથી “ સન્નિભૂત ”ની જગ્યાએ “ સંજ્ઞીભૂત ” એવું પદ બની જાય છે. તેને અ આ પ્રમાણે છે જેઓ પહેલાં અસ'ની હતા પણ હવે સન્ની થયા હોય છેતેમને સંસીભૂત કહે છે. કહેવાનું તાત્પર્ય એ છેકે-મિથ્યાદર્શનને છેડીને સમ્યગ્દર્શનરૂપ જન્મથી જેઓ ઉત્પન્ન થયા છે તેમને સન્નિભૂત કહે છે. એ સન્નિભૂત નારકજીવેશને મહાવેદનાવાળાં કહેવાનું કારણ એ છે કે સંજ્ઞાવાળાં હાવાને કારણે પૂર્વીકૃત કવિપાકને ભાગવતાં ભાગવતાં તેએ પશ્ચાત્તાપ કરે છે કે “ અરે રે! ભયંકર વિષયરૂપ વિષમ જાળમાં લીન થઇને અમે પૂ જન્મમાં સમસ્ત દુ:ખાના નાશ કરનાર સર્વજ્ઞ પ્રરૂપીત ધર્મનું આચરણ કર્યું" નહીં, પણ તેથી વિપરીત મિથ્યાત્વનું સેવન કર્યુ. તેથી અમારે આ અપાર શ્રી ભગવતી સૂત્ર : ૧
૧૪૬