________________
આવે છે. અને એજ કર્મનું જીવ વેદન કરે છે, અન્યનું નહીં એમ કહેવાય છે. તે કારણ એમ કહેવામાં આવ્યું છે કે કોઈ એક કર્મનું જીવ વેદન કરે છે અને કોઈ એક કર્મનું વેદન કરતું નથી. કરેલાં કર્મો વેદન કર્યા વિના શાંત પડતાં નથી. એટલે કે છૂટતાં નથી. “દાન મા જ મોક્ષ અસ્થિ” એ વાત જ આ સૂત્રમાં કહી છે-“કૃતકર્મોને મેક્ષ થતો નથી.” એટલે કે જે કર્મો બાંધવામાં આવ્યાં છે તેને ઉપભેગા કર્યા વિના તે કમેને નાશ થતું નથી. બીજે સ્થાને પણ એજ વાત કહી છે– કે
" ना भुक्तं क्षीयते कर्म, कल्पकोटिशतैरपि । अवश्यमेव भोक्तव्यं, कृतं कर्मशुभाशुभम् ॥१॥
કૃતકર્મ ભોગને કા નિરૂપણ
સેંકડે કરેડ કલ્પકાળ વ્યતીત થવા છતાં પણ ફલ ભેગવ્યા વિના કર્મને નાશ થતો નથી. જીવે કરેલાં શુભ અને અશુભકર્મો (એટલે કે તે કમેને વિપાક) જીવે અવશ્ય જોગવવા જ પડે છે. કર્તાને છેડીને કમ કદી પણ અન્ય સ્થાને જતું નથી. કહ્યું પણ છે કે–“યથા ધનુરપુ, વત્સો નતિ માતરમ્ |
માત્મકૃતં શર્મ, માનવ: પ્રતિજથતે ૨ ” જેવી રીતે હજારે ગાયના સમૂહમાં પણ વાછરડું તેની માતા પાસે જાય છે એવી જ રીતે કર્મ કરનાર મનુષ્યની પાસે જ આત્મકૃત કર્મ જાય છે. એટલે કે આત્મકૃતકર્મ તેને અવશ્ય પિતાનું ફળ આપે છે. કેવલી ભગવાન જે કેવલીસમુદ્રઘાત કરે છે તે કરવાનું પ્રયોજન એજ હોય છે કે એ સમુદ્દઘાતમાં બાકીના કર્મોની સ્થિતિને આયુકર્મની સ્થિતિ બરાબર કરવામાં આવે છે અને એટલે ભોગ બાકી રહ્યો હોય છે તેટલે ભેગવીને તે કમેને નાશ કરવામાં આવે છે. આ રીતે શાસ્ત્ર પ્રતિપાદિત કેવલી મુદ્દઘાત પણ ભેગ દ્વારા કર્મનો વિનાશ કરવાને માટે જ કરાય છે, તેથી એ વાત નિશ્ચિત છે કે ભગવ્યા વિના કર્મોને નાશ થતો નથી. ભેગવવું એજ કર્મની ઉદયાવસ્થા છે. તે
શ્રી ભગવતી સૂત્ર : ૧
૧૩૬