SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ સુધા દ્વારા, અકામ બ્રહ્મચર્યવાસ દ્વારા (જામવીરાતવરમણ વન શબ્દાળ-લેચાણ મઢ વં પરિણા) અકામ શીત, આતપ, મચ્છરના ડંસ દ્વારા ઉદ્ભવેલ દુઃખને સહન કરવા દ્વારા, અકામ નાન, વેદ, જલ, મેલ, તથા પંક વડે ઉદ્ભવતા કષ્ટ દ્વારા, (બuતરો વા કુંગરો વા શરું કgi વનિવિનંતિ) ચેડા કાળ સુધી કે લાંબા કાળ સુધી પોતાની જાતને પરિકિલેશિત કરે છે. ( સિત્તા) અને કલેશિત કરીને ત મારે ઈંદિરા) જે મૃત્યુ પ્રાપ્ત કરે છે તો તેવા મરીને (યદુ વાળમંતકુ રેસ્ટોને સત્તાણ વવવત્તા અવંતિ) વાન વ્યંતર દેવલોકમાંના કેઈ પણ દેયકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. (સે તેના ટુળ નો મા ! વં પુરજ કી ગર્ણન ના દુ ગુગો જેવા મથેજરૂર સેવ લિયા અનge નો ફેવરિયા) તે કારણે હે ગૌતમ ! હું કહું છું કે, કેટલાક અસંયત જીવ (વાવ) અહીંનું આયુષ્ય પૂરું થતાં મરીને દેવ થાય છે તે કેટલાક અસંયત જીવ દેવ થતા પણ નથી. ટીકાર્ય–સંવૃત અવસ્થાવાળા હોવાથી અણગાર સિદ્ધપદ પામે છે એવું પહેલાં કહેવામાં આવ્યું છે, હવે એ પ્રશ્ન ઉદ્દભવે છે કે જે જ સંવૃત નથી, એટલે કે વિશિષ્ટ ગુણોથી રહિત છે–તેઓ મરીને પરભવમાં દેવ થાય છે કે નહીં? આ પ્રશ્ન “નાવે છે અંતેથી લઈને “રેવેલિયાસુધીનાં પદે દ્વારા પૂછવામાં આવ્યું છે. ૧૭ પ્રકારના સંયમથી રહિત અસાધુ જીવને અસંયત કહે છે. પ્રાણાતિપાત આદિ પ્રવૃત્તિથી રહિત જીવને અવિરત કહે છે. અથવા તપશ્ચરણ આદિમાં વિશેષરૂપે લીન ન રહેનાર જીવને અવિરત જીવ કહે છે. જેણે ભૂતકાળમાં કરેલાં પાપકર્મોને નિન્દાદિ દ્વારા દૂર કરી નાખ્યાં છે, અને ભવિષ્ય કાળમાં થનારાં પ્રાણાતિપાત આદિ પાપકર્મોથી વિરમવાના જેણે પ્રત્યાખ્યાન કર્યા છે, એવા જીવને “પ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મા ” કહે છે. એ જે જીવ નથી તેને “અપ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મા” કહે છે. આ કથન દ્વારા તેનામાં ભૂતકાળ અને ભવિષ્યકાળના પાપકર્માને અભાવ બતાવવામાં આવ્યો છે. તથા “સંચતઃ અવિરતઃ” પદે દ્વારા તે જીવના વર્તમાન કાળનાં પાપનું અસંવરણ પ્રગટ કરવામાં આવ્યું છે. અથવા “ વારિત પ્રત્યાઘાત પાપવર્મા ” એવો અર્થ થાય છે કે જેણે મરણકાળ પહેલાં જ તપશ્ચરણ આદિ દ્વારા પાપ કર્મોને ક્ષય કર્યો નથી અને આસ્રવને નિરોધ કરીને મરણ કાળે પણ જેણે પિતાનાં પાપ કર્મોનો વિનાશ કર્યો નથી એવા જીવને “અપ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મા કહે છે. અથવા રણે સમ્યક્દર્શનની પ્રાપ્તિ દ્વારા પાપકર્મોને દૂર કર્યા નથી તથા સર્વવિરતિને સ્વીકારીને જેણે જ્ઞાનાવરણીય આદિ અશુભ કર્મને પરિત્યાગ ર્યો નથી એવા જીવને “અપ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મા” કહે છે. “gar તેથી પ્રત્યક્ષરૂપે પ્રાપ્ત થયેલા મનુષ્ય આદિ ભવથી “” મરીને “વેદ” પરલોકમાં અન્ય જન્મમાં “વચા” દેવ થાય છે કે નહીં ? એવો પ્રશ્ન ગૌતમ શ્રી ભગવતી સૂત્ર : ૧ ૧૨૭
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy