________________
હોય છે, એ પ્રકૃતિમાં તે અસંવૃતતા તીવ્રરસ કરી નાંખે છે–એટલે કે અસંવૃતતા તે પ્રકૃતિને તીવરસ દેનારી બનાવી દે છે, કારણ કે અસંવૃતતા કષાયરૂપ જ છે અને કષાય જ અનુભાગબંધનું કારણ હોય છે. “ગcqYgIT” ઈત્યાદિ. એજ રીતે અલ્પપ્રદેશ પરિમાણવાળી પ્રકૃતિએને તે બહુ પ્રદેશ પરિમાણવાળી બનાવી નાખે છે. “પ્રદેશ” શબ્દનો અર્થ “કમદલિક ” થાય છે. અને “અગ્ર” શબ્દનો અર્થ “પરિમાણ” થાય છે. જે પ્રકૃતિઓને પ્રદેશાગ્ર અલ્પ છે તેને અ૫ પ્રદેશાગ્ર પ્રકૃતિ કહે છે. એટલે કે અલ્પ પરિમાણવાળા પ્રદેશેવાળી જે પ્રકૃતિ હોય છે તેમને બહુસંખ્યક પ્રદેશવાળી બનાવવી તેનું નામ બહપ્રદેશાત્ર છે. આ પ્રકારની (અલ્પ પ્રદેશ પરિમાણવાળી) પ્રકૃતિને તે પ્રકારની બહુપ્રદેશ પરિમાણવાળી બનાવનાર તે અસંવૃતભાવ જ છે. પ્રદેશબંધ વેગથી જ થાય છે. અને તે અસંવૃતભાવ ગરૂપ જ હોય છે. “ગાય ૨ ૨ of ” “અસંવૃત અણગાર આયુષ્યકર્મને બંધ કયારેક બાંધે છે અને કયારેક બાંધો નથી.” આ પ્રમાણે જે કથન કરાયું છે તેનું તાત્પર્ય આ પ્રમાણે છે–પરભવના આયુષ્ક કર્મનબંધ ગૃહીત આયુના ત્રીજા ભાગમાં જ થાય છે, એ પહેલાં થતો નથી. તેથી અસંવૃત સાધુ પણ જ્યારે તેના આયુષ્કકમને ત્રીજો ભાગ બાકી રહે છે ત્યારે તેમાં પરભવના આયુને બંધ બાંધે છે, તે સિવાયના બીજા સમયમાં નહીં. તેથી જ “ચાત્ત જાતિ ચિવશ્વાતિ” એવું કહેવામાં આવ્યું છે. “બસાચા વેચન= = f જન્મ ” એ પ્રમાણેના કથનનું તાત્પર્ય એવું છે કે જે કર્મ દ્વારા દુઃખ ઉત્પન્ન થાય છે. એવા કમને-અસાતા વેદનીને સંગ્રહ કરે છે.
શંકા–અસતાવેદનીય કર્મનો સાત કર્મ પ્રકૃતિમાં સમાવેશ થઈ જાય છે, “શિથિઢવંધન રદ્ધાઃ જાઢવશ્વના પ્રવકરિઓ આ કથન દ્વારા આપે એ વાત તે સ્પષ્ટ કરી જ છે કે જીવે જે સાત કમ પ્રકૃતિને પહેલાં શિથિલ બંધનથી બાંધી હતી તે કર્મપ્રકૃતિને તે ગાઢ બંધનથી બાંધે છે. એ કથન દ્વારા જ એ વાત જાણી શકાય છે કે જીવ અસાતવેદનયને પણ ઉપચય કરે છે. તે તેને ફરી ઉલ્લેખ કરવાની શી જરૂર છે ? ઉત્તર-આઅવરૂપ દ્વારને નિરોધ કરનારે જીવ અસાતવેદનીય કર્મને ઉપચય (સંગ્રહ) કરીને અત્યંત દુઃખને ભેગવવાને પાત્ર બને છે. ” એ વાતનું પ્રતિપાદન કરવાને માટે એવું કહ્યું છે. આ પ્રકારનું કથન સાંભળીને જીવોને અસંવૃતતાનો ભય ઉદભવે અને તેઓ અસંવૃત અવસ્થાને પરિત્યાગ કરે એ હેતુથી અસંવૃતતાના પરિત્યાગ માટે અસાતવેદનીય કર્મનું પૃથપણે પ્રતિપાદન કરવું આવશ્યક સમજીને એમ કહેવામાં આવ્યું છે
મારૂયં ” અસંવૃતઅણગાર સંસારરૂપી વનમાં જ પરિભ્રમણ કરતો રહે છે એ વાત સૂત્રકાર હવે બતાવે છે. તે સંસાર કાંતાર કેવું છે? તે સંસારરૂપી વન અનાદિ-આદિ રહિત છે, અથવા અજ્ઞાતિક છે. જેમાં પિતાનું કોઈ સ્વજન કે કુટુંબી નથી એવું છે. અથવા જણાતીત છે. અહી
શ્રી ભગવતી સૂત્ર : ૧
૧૨૨