________________
મેક્ષમાં તે તેમના કર્મોને ક્ષય થઈ ચુક્યું જ હોય છે તેથી ત્યાં ચારિત્રનું કઈ પ્રયજન જ રહેતું નથી.
જ્યારે ચારિત્ર ગ્રહણ કરવામાં આવે છે ત્યારે “ હું આ ચારિત્રને જીવનપર્યન્ત ધારણ કરૂં છું” એવા વિચારથી ગ્રહણ કરાય છે, અને જ્યારે જીવનને અન્ત આવે છે ત્યારે તે ચારિત્ર પણ સમાપ્ત થઈ જાય છે તથા ચારિત્ર અનુષ્ઠાન રૂપ હોય છે અને તે અનુષ્ઠાન શરીરથી જ થાય છે, શરીર વિના થતું નથી. સિદ્ધાવસ્થામાં શરીરનું અસ્તિત્વ તે રહેતું જ નથી. તેથી ત્યાં અનુષ્ઠાનરૂપ ચારિત્ર સંભવી શકતું નથી. તેથી તે એવું કહેવામાં આવે છે કે “સિદ્ધ નો ચરિતી, નો કારિરી, નો પરિત્તાવરિરી”—સિદ્ધ ચારિત્રી નથી, અચારિત્રી નથી, અને ચારિત્રા-ચરિત્રી પણ નથી.” મેક્ષમાં અનુષ્ઠાન રૂપ ચારિત્રને અભાવ હોવાથી સિદ્ધો ચારિત્રવાળા નથી, અવિરતિને અભાવ હોવાથી અચારિત્રી પણ નથી અને ચારિત્રાચરિત્રી પણ નથી.
તપ અને સંયમના વિષયમાં પણ ચારિત્રની પ્રમાણે જ વક્તવ્ય સમજવું, કારણ કે તે બને ચારિત્ર રૂપ જ હોય છે, જેના દ્વારા આઠ પ્રકારના કર્મો બળી જાય છે તેનું નામ તપ છે. તે તપના અનશનાદિ બાર ભેદ છે. જેના દ્વારા આત્મા સાવદ્યવ્યાપારથી વિરક્ત થાય છે તેને સંયમ કહે છે. તે સંયમના પૂથિવીકાય સંયમ આદિ ૧૭ પ્રકાર કહ્યા છે. સૂ. ૨૬
અસંવૃત અનગાર કા નિરૂપણ
અસંવૃત-અનગાર-નિરુપણું–
(મંતે !) હે ભદન્ત! (સંવષે નરે) અસંવૃત અણગાર (જં) શું (સિન ) સિદ્ધ થાય છે? (ગુગલ્સ) બુદ્ધ થાય છે? (મુ) મુક્ત થાય છે? ( નિવારૂ) પરિનિવૃત થાય છે? ( સવ્વુરવાળમાં ) સમસ્ત દુઃખને અંત કરે છે?
(ચમાં !) હે ગૌતમ ! ( ફળદ્દે સમદ્દે ) આ અર્થ સમર્થ–બરાબર નથી (તમે પૂછયા પ્રમાણે કંઈ પણ બનતું નથી ) ( રે Mi નાવ વાં રે) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે અસંવૃત્ત અણગાર સિદ્ધ થતા નથી, બુદ્ધ થતા નથી, મુક્ત થતા નથી, પરિનિવૃત થતા નથી, અને સમસ્ત દુઃખેને અંત કરતા નથી? ( જોગમ!) હે ગૌતમ ! ( असंवुडे अणगारे आउयवज्जाओ सत्तकम्मपगडीओ सिढिलबंधणबद्धाओ ધળવંધાવાળો ઘરે ) અંસંવૃત્ત અણગારેએ આયુષ્કર્મ સિવાયની સાત કર્મ પ્રકૃતિને પહેલાં જે શિથિલ બાંધી હતી સાતે કર્મ કૃતિને તેઓ ગાઢતર બંધથી બાંધવા માંડે છે. (હૃણાટિયાગો રીફાઈદિશા ) ઓછી કાળ સ્થિતિવાળી પ્રકૃતિયોને તેઓ દીર્ઘકાળ
શ્રી ભગવતી સૂત્ર : ૧
૧૧૯