________________
બન્ને વિશેષણ લેશ્યાવાળા જીવોમાં ન હોય તે પણ તે વિશેષણો સિવાયના સંયત અસંયત આદિ અન્ય જીવોને લાગુ પડતાં વિશેષણે એ લેશ્યાવાળાં જી સાથે ઘટાવી શકાય છે તે તે વિશેષણે તેમને લગાડવાં જોઈએ. હવે ત્યાં આ પ્રમાણે પાઠકમ થશે–“ જેસ્સ મસ્તે નવા વિ આચાર ” ઈત્યાદિ જે પ્રમાણે પહેલાં કહ્યું છે તે પ્રમાણે કહેવું જોઈએ. તેમાં ફક્ત એટલી જ વિશિષ્ટતા થશે કે જીવને સ્થાને “ સલેશ્યા ” પદ લાગશે. આ રીતે આ એક આલાપક (વક્તવ્ય) બની જાય છે. તથા કૃષ્ણાદિ છ લક્ષ્યાઓના ભેદની અપેક્ષાએ બીજાં છ આલાપક પણ થાય છે. આ રીતે સાત આલાપક બને છે. તેમાંના કૃષ્ણ લેફ્સાવાળાં, નીલ વેશ્યાવાળાં, અને કાપો લેશ્યાવાળાં જીવસમૂહનું વક્તવ્ય સામાન્ય જીવોને વક્તવ્ય પ્રમાણે જ છે એમ સમજવું. આ પ્રમાણે જ્યારે કૃષ્ણ લેફ્સાવાળાં, નીલ લેફ્સાવાળા અને કાપિત લેફ્સાવાળા જીવોનું કથન સામાન્ય જીવોના કથન પ્રમાણે કહેવામાં આવ્યું છે ત્યારે તેમાં પ્રમત્ત અને અપ્રમત્ત સંબંધી વક્તવ્ય કહેવાનું વિધાન પ્રાપ્ત થાય છે, તે તે વિધાન કરવું ન પડે તે માટે સૂત્રકાર કહે છે “પત્તિ અપમત્ત = માળિયa” પૂર્વોક્ત વક્તવ્યમાં પ્રમત્ત અને અપ્રમત્તનો સમાવેશ કરવો જોઈએ નહીં. એટલે કે કૃષ્ણાદિ ત્રણ વેશ્યાવાળાં જીવોનું કથન સામાન્ય જીવોની જેમ જ સમજવું પણ ત્યાં જીવના જે પ્રમત્ત અને અપ્રમત્ત વિશેષણ છે તેમને ત્યાગ કરવો. કારણ કે અપ્રશસ્ત ભાવવાળી કૃષ્ણાદિ લેશ્યાઓમાં સંયતપણું હોતું નથી. તથા એવું જે કથન કરવામાં આવ્યું છે કે-“પૂર્વે સાધુપણાને પામેલે જીવ કઈ પણ લેશ્યામાં હોય છે. ” તે કથન દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ થયેલું સમજવું. ભાવરૂપ કૃષ્ણાદિ લેશ્યાઓની અપેક્ષાએ નહીં કારણ કે ભાવરૂપ કૃષ્ણાદિ લેશ્યાઓમાં પ્રમત્તાદિ વિશેષણેને અભાવ કહેલો છે. ત્યાં આ પ્રમાણે સૂત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ— “જૂરતા મેતે ! નીવા %િ સાચાઉમા, મા, તદુમામા, કામ? મા ! आयोरभा वि, परारम्भा वि, तदुभयारम्भा वि, णो अणारम्भा ” “से केणणं અરે! 9 વુ? જમા ! વિરું પા” કૃષ્ણ લેસ્થાના વક્તવ્યની જેમ જ નીલ લેફ્સા અને કપાત લેફ્સાનું વક્તવ્ય પણ સમજવું. તથા તેજેલેશ્યા, પલેશ્યા, અને શુકલ લેફ્સાવાળો જીવોનું વક્તવ્ય પણ સામાન્ય જીના વક્તવ્ય પ્રમા. ણે જ સમજવું, પણ તેમાં સિદ્ધોને સમાવેશ કરે જોઈએ નહીં. એટલે કે કેવળ તેલેશ્યાદિક આલાપકમાં સિદ્ધ જેની ગણતરી કરવી જોઈએ નહી. કારણ કે સિદ્ધ લેફ્સારહિત હોય છે. તેજલેશ્યાવાળાં જીવનું વક્તવ્ય આ પ્રમાણે થવું જોઈએ
તેનોહેના મતે ! જોવા જ જયારમા, રાપર, તમારા, अणारभा १ " गोयमा ! अत्थेगइया आयारंभा वि, परारंभा वि, तदुभयारंभा वि, णो अणारंभा, अत्थेगइया नो आयारंभा, नो परास्मा, नो तदुभयारंभा, अणारंभा, से केणट्रेणं भंते एवं वुच्चइ १ गोयमा ! दुविहा तेऊलेस्सा पण्णता तं जहा-संजया य
શ્રી ભગવતી સૂત્ર : ૧
૧૧૬