SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાનું કથન સામાન્ય જીવસૂત્ર પ્રમાણે સમજવું. (નવ) વિશેષતા એ વાતની છે કે (મત્ત અપ્રમત્તા ન માળિયન્ત્રા) સામાન્ય જીવાના કથનમાં જે પ્રમત્ત અને અપ્રમત્ત જીવ વિષેનું કથન કરાયું છે તે અહીં લાગુ પાડવાનું નથી. ( तेउलेसरस पहले सरस सुकलेसरस जहा ओहिया जीवा नवरं - सिद्धा न भाणि - ચન્ના) તેોલેશ્યાવાળાં જીવાનું, પદ્મલેશ્યાવાળાં જીવાનું અને શુકલલેસ્યાવાળાં જીવાનું વક્તવ્ય સામાન્ય જીવસૂત્રની જેમ જ સમજવું. પણ તેમાં વિશેષતા એ ખાખતમાં રહી છે કે તેોલેશ્યા આદિ કથામાં સિદ્ધ જીવેાની ગણતરી કરવી જોઇએ નહી. ટીકા—સૂત્રકારે આ સૂત્રદ્વારા ચાવીસ દડકામાં આત્મારભ આદિનું નિરૂપણ કર્યુ છે—સૌથી પહેલા પ્રશ્ન ગૌતમસ્વામીએ એ પૂછ્યો છે કે નારક જીવા આત્મારભી છે ? કે પરાર'ભી છે ? કે ઉભયાર’ભી છે ? કે અનાર’ભી છે? એ પ્રશ્ન અને મહાવીરસ્વામી દ્વારા અપાયેલે જવાબ સહેલાઈથી સમજી શકાય તેવા છે. વળી ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે હે ભદન્ત ! આપ એવુ‘ શા કારણે કહે છે કે નારક જીવે। આત્મારભી પણ છે, પરાર'ભી પણ છે, ઉભયાર'ભી પણ છે, પણ અનાર'ભી નથી ? પ્રભુએ તેના વામમાં બતાવ્યુ છે કે તે અવિરતિવાળાં હાવાથી તેમ કહ્યું છે. પ્રાણાતિપાત આદિથી વિરમવુ તેનું નામ વિરતિ છે. નારક જીવામાં તે વિરતિ હાતી નથી, કારણ કે ત્યાં ચાર ગુણસ્થાન સુધીના જ ગુણસ્થાને હોય છે. વિરતિના સંબધ પાંચમાં ગુણુસ્થાનથી થાય છે. પાંચમુ' ગુણસ્થાન તે ત્યાં હેતુ જ નથી, એવું સિદ્ધાન્તનું કથન છે. તેથી તે અવિરતિની અપેક્ષાએ નારક જીવા આત્મારભી પણ હાય છે, પરાર’ભી પણ હાય છે, ઉભયારભી પણ હાય છે, પણ અનાર ભી (આરભ રહત) હાતા નથી. હે ગૌતમ ! આ અવિરતિ રૂપ કારણથી આ પ્રમાણે કહ્યું છે. કારણ કે ત્યાં વિરતિને અભાવ હોય છે. ( પચેન્દ્રિય તિય ઇંચ ચેાનિના જીવાની આગળ જે ચાવવું ? શબ્દના પ્રયાગ થયા છે તે દ્વારા નાગકુમાર આદિ નવ ભવનપતિ દેવો, પૃથિવીકાય આદિ પાંચ સ્થાવર જીવા અને દ્વીન્દ્રિય આદિ ત્રણ વિકલેન્દ્રિય જીવાને અહીં ગ્રહણ કરવામાં આવ્યા છે. તે જીવાના વિષયમાં આત્મારભ આદિનું કથન નરક જીવાના આત્મારભ આદિના કથનાનુસાર સમજવું. (6 मणुम्सा जहा લીવા ” આ કથનનુ તાત્પર્ય એવું છે કે માણસામાં સયત અને અસયત, પ્રમત્ત અને અપ્રમત્ત, એ પ્રકારના ભેદોને સદ્દભાવ હાય છે. તે કારણે મનુષ્યના વિષયમાં આત્મારભ આદિનું કથન જીવસૂત્રમાં જે પ્રમાણે તે કથન થયું છે તે પ્રમાણે જ સમજવું, પણ સંસાર સમાપન્ન (સંસારી) અને અસ'સાર સમાપન્ન (મુક્ત) આ પ્રમાણે એ ભેદવાળા તેઓ છે તે પ્રકારનું વિષ્યસૂત્ર અહીં કહેવુ જોઈએ નહીં, કારણ કે તે સયતઅસયત અને પ્રમત્ત અપ્રમત્ત મનુષ્ય સ`સારમાં જ રહેનારા હાય છે, એજ વાત ૮ નવું ” શબ્દ દ્વારા સૂત્રકારે દર્શાવી છે. તેથી આ વક્તવ્યતામાં તે વક્તવ્યતા કરતાં એ ભેદ છે કે મનુષ્યની વક્તવ્યતામાં જીવ સબધી સિદ્ધ ભેદ અહીં લાગુ પડતા નથી. શ્રી ભગવતી સૂત્ર : ૧ ૧૧૪
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy