SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રમાણે ભિન્નતા રહેલી છે–મનુષ્યાને જે આભાગિનેવિતત આહાર છે તે ઓછામાં આ એક અન્તર્મુહૂત પછી અને વધારેમાં વધારે ત્રણ ઉપવાસ પછી થાય છે. આ કથન દેવકુરુ અને ઉત્તરકુરુ આદિના યુગલિક મનુષ્યાની અપેક્ષાએ કરવામાં આવ્યું છે તેમ જાણવું. પિરણામ સૂત્રમાં મનુષ્યા દ્વારા ગૃહીત આહાર પુદ્ગલોનું શ્રોત્રેન્દ્રિયની વિમાત્રાએ વારંવાર પરિણમન થવાનું જે કહ્યું છે તેનું તાત્પર્ય એવું છે કે તેમના દ્વારા ગૃહીત આહાર પુદ્ગલો કયારેક શ્રોત્રેન્દ્રિયરૂપે, કયારેક ચક્ષુરિન્દ્રિયરૂપે, કયારેક ઘ્રાણેન્દ્રિયરૂપે, ક્યારેક જિન્દ્રિયરૂપે અને કયારેક સ્પન ઇન્દ્રિયરૂપે વારવાર પરિણમ્યા કરે છે. અહીં જે અનાાયમાણુ, અનાસ્વાદ્યમાન અને અસ્પૃશ્યમાન પુદ્ગલો છે તેમના વિધ્વંસરૂપ કથન અને તેમની અલ્પતા બહુતાનું કથન ચતુન્દ્રિય જીવાના કથન પ્રમાણે જ સમજી લેવું. અને “અચલિત કર્મોની નિર્જરા થતી નથી” ત્યાં સુધીનું કથન એ સૂત્ર પ્રમાણે સમજવાનું છે "સૂ. ૨૨ વાનવ્યન્તરાદિકા ઔર ઉનકી સ્થિતિ આદિ કા નિરૂપણ वानव्यन्तरादि निरूपणम्- वाणमंतराणं ठिइए' इत्यादि । (વાળમંતરાળ વિરૂપ નાળાં) વાનન્યન્તાની સ્થિતિમાં ભેદ્ય છે. ( અલેલ દાદા નાદુમાન) ખાકીનું સમસ્ત કથન નાગકુમારાના કથન પ્રમાણે છે. (વંનોસિયાળ નિ) જ્યેાતિષિક દેવોના સંબધમાં પણ એ પ્રમાણે જ કથન સમજવું. (નવર) પણ તે કથનમાં શ્વાસે વાસના વિષયમાં આ પ્રમાણે તફાવત કેન્યોતિષિક દેવાના (ક્ષારો) ઉચ્છ્વાસ (ગોળ) ઓછામાં એ. (મુકુન્તદુત્તાલ) મુહૂત પૃથકત્વને આંતરે અને ‘છોલેન વિ ’ વધારેમાં વધારે પણ (મુન્નુત્તજુદુત્તાલ) મુહૂત પૃથકત્વને આંતરે થાય છે. ‘બા’ તેમને આહાર , નોળ વિશ્વ પુન્નુત્તલ ’ ઓછામાં ઓછે દિવસપૃથકત્વને આંતરે અને વાલેન ત્રિ નિવત્ત પુરુત્તમ્સ' વધારેમાં વધારે પણ દિવસ પૃથત્વને આંતરે થાય છે. (ઘેલું રહે) ખાકીનું કથન નાગકુમારાના કથન પ્રમાણે જ સમજવું, (જેમાળિયાનું નિદ્ સોાિ માળિયા) વૈમાનિક દેવાની સ્થિતિ ‘આયુષ્યકાળ’ સામાન્ય જાણવી જોઇએ. ‘વશ્ર્વાસો નળ મુન્નુત્તવ્રુત્તમ્ન, ક્ષેત્રેળ તેત્તીસાર્ પલાળી વૈમાનિક દેવાને શ્વાસાવાસ એછામાં ઓછે મુહૂત પૃથકત્વને આંતરે અને વધારેમાં વધારે ૩૩ પખવાડિયાંને આંતરે થાય છે. દત્ત आभोगनिव्वत्तिओ जहणणेणं दिवसपुहुत्तस्स उक्कोसेणं तेत्तीसाए वाससहस्साणं ' તેમના આભાગનિવર્તિત આહાર ઓછામાં આ દિવસપૃથકત્વને આંતરે અને વધારેમાં વધારે તેત્રીસ હજાર વર્ષ ખાદ્ય થાય છે. ‘વૈસ સહિયા તહેવ જ્ઞાવ નિમ્નત્તેતિ' ખાકીનું સમસ્ત કથન એટલે કે ખંધ, ઉદીરણુ, વેદન, અપવર્તન, સક્રમણ, નિધત્ત, અને નિકાચન અચલિત કર્મોનું થાય છે, મને " શ્રી ભગવતી સૂત્ર : ૧ " ૧૦૮
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy