________________
ના ચરિયાનું નાવ નો લયહિયાં ખ઼િરેંતિ) ખાકીનું સમસ્ત કથન ચતુરિન્દ્રિય જીવો પ્રમાણે જ સમજવું. અને તેએ અચલિત કની નિરા કરતા નથી, ચલિત કર્મીની નિરા કરે છે” ત્યાં સુધીનું કથન ચતુરિન્દ્રિય જીવો પ્રમાણે જ સમજવું. (Ë મળુણ્ણાળ વિ.) મનુષ્યેાના સંબંધમાં પણ એજ પ્રમાણે સમજવું. (નવ') મનુષ્યમાં વિશેષતા એ છે કે ( મોનિવૃત્તિષ નળા બતોમુદુત્તળ, કોલેળ અટ્ટમમત્તરણ) તેમના આભાગનિવર્તિત આહાર આછામાં ઓછે અન્તર્મુહૂત પછી અને વધારેમાં વધારે ત્રણ દિવસ પછી થાય છે. (સોશ્યિ વૈમાયત્તાણ મુગ્ગો મુખ્ખો રિળયંતિ) તેમના દ્વારા આહારરૂપે ગ્રહણ કરાયેલાં પુદ્ગલો વિષમ માત્રાએ શ્રોત્રેન્દ્રિયરૂપે વારંવાર પરિણમતાં રહે છે. (સેસ ના મળતિયાળ તહેવ લાવ નિારે'તિ) ખાકીનું સમસ્ત કથન ચતુરિન્દ્રિય જીવોની જેમ સમજવું–અને તે કથન 'ચાવત્ નિખરે તિ” સૂત્ર સુધી એ
66
પ્રમાણે જ સમજવું.
ટીકા આ સૂત્ર દ્વારા સૂત્રકારે પચેન્દ્રિય તિય ચ જીવોની સ્થિતિ આદિનું અને પચેન્દ્રિય મનુષ્ચાની સ્થિતિ આદિનું કથન કર્યુ છે, કારણ કે આ પહેલાં તેમણે તેઈન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવોની સ્થિતિ આદિનું વન આગળનાં સૂત્રામાં કરી લીધુ છે. પ ંચેન્દ્રિય તિર્યંચ જીવોની સ્થિતિ એછામાં આછી અંતર્મુહૂર્તીની અને વધારેમાં વધારે ત્રણ પલ્યેાપમની છે. આ કથન ભાગ ભૂમિયા (યુગલોની અપેક્ષાએ) તિય ચાની અપેક્ષાએ કરવામાં આવ્યું છે એમ સમજવું. તેમના ઉચ્છ્વાસ વિમાત્રાવાળા કહેવાનું કારણ એ છે કે તેઓ કેટલા કાળને આંતરે શ્વાસોચ્છ્વાસ લે છે તે નિશ્ચિતરૂપે કહી શકાતું નથી. તે જીવોમાં બન્ને પ્રકારના આહાર થાય છે. એજ વાતને આહારાભિલાષ સૂત્રમાં ખતાવી છે. તે જીવોના જે અનાભાગનિવર્તિત આહાર હાય છે તે નિરંતરરૂપે લેવાયા કરે છે. તથા આભાગગનર્તિત આહારની ઈચ્છા એછામાં આછા અન્તર્મુહૂત પછી અને વધારેમાં વધારે એ ઉપવાસ બાદ થાય છે. આ કથન દેવમુરુ અને ઉત્તરકુરુમાં રહેલાં તિર્યંચ જીવોની અપેક્ષાએ કરાયું છે તેમ જાણવુ. આ સિવાય પુદ્ગલોના વિધ્વંશ (નાશ)વિષેનું તથા અલ્પ અહુત્વ આદિ વિષેનું જે કથન છે તે ચતુરિન્દ્રિય જીવોના વક્તવ્યમાં કહ્યા પ્રમાણે જ સમજવાનું છે. ત્યાં તે કથનમાં જ્યાં ચતુરિન્દ્રિય શબ્દ આવે ત્યાં તેને ખલે પચેન્દ્રિય શબ્દ મૂકવાથી તે કથન પંચેન્દ્રિય જીવોને લાગુ પડી શકશે. એ કથનને કયાં સુધીના ભાગ પચેન્દ્રિય જીવોના વિષયમાં લગાડવો જોઈએ ? તે તેના જવાબમાં અતાવ્યું છે કે “નો અષહિત કર્મ નિઽચન્તિ” ત્યાં સુધીના ભાગ તેને લાગુ પાડવે. હવે પંચેન્દ્રિય મનુષ્યના વિષયમાં સૂત્રકાર કહે છે કે આ પ્રમાણે જ મનુષ્યની સ્થિતિ આદિનું વર્ણન પણ સમજી લેવું. પણ તે વનમાં
શ્રી ભગવતી સૂત્ર : ૧
૧૦૭