________________
આ સૂત્રને ભાવાર્થ એવો છે કે જે પુગલો પ્રક્ષેપાહાર દ્વારા ગ્રહણ કરાય છે તેમના અનેક હજાર ભાગ એવાં હોય છે કે જે ધ્રાણેન્દ્રિય ગમ્ય બનતાં નથી. રસનેન્દ્રિય ગમ્ય બનતાં નથી અને સ્પર્શેન્દ્રિય ગમ્ય પણ બનતાં નથી. અને તેઓ શરીરની અંદર અને બહાર જ નાશ પામે છે. હવે ગૌતમ સ્વામીએ તેમના ઓછા અને વધુ પણાના વિષયમાં પ્રશ્ન પૂછું છે–હે ભદન્ત ! આ જે અનાદ્યાયમાન (સૂધ્યા વિનાના), અનાસ્વાદ્યમાન, અને અસ્પૃશ્યમાન પુદગલો છે તેમાન કયાં પુદગલો કયાં પુદ્ગલો કરતાં અલ્પ છે ? કયાં કેના કરતાં વધારે છે? કયાં કેની બરાબર છે? અને કયાં કેના કરતાં વિશેષાધિક છે? ત્યારે પ્રભુએ ગૌતમને જવાબ આપે છે કે હે ગૌતમ! અનાદ્યાયમાન યુગલો સૌથી ઓછા છે. અનાદૃાયમાન યુગલે કરતાં અનાસ્વાદ્યમાન પુદ્ગલો અનંત ગણા વધારે છે અને અનાસ્વાદ્યમાન પુદ્ગલ કરતાં અસ્પૃશ્યમાન યુગલે અનંત ગણા વધારે છે. પરિણામ સૂત્રમાં જે આ પ્રમાણે કહ્યું છે કે આહારરૂપે ગૃહીત જે પુદગલો છે તેમનું તે ઇન્દ્રિય જીવોની ઘાણેન્દ્રિય, જિન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયરૂપે વિમાત્રાએ પરિણમન થયા કરે છે, તેને ભાવાર્થ આ પ્રમાણે છે–
એ વેન્દ્રિય જીવોમાં તે ગૃહીત યુગલો વિષમ માત્રાએ કયારેક ધ્રાણેન્દ્રિય રૂપે, કયારેક જિહુવેન્દ્રિયરૂપે અને ક્યારેક સ્પર્શેન્દ્રિયરૂપે વારંવાર પરિણમતાં રહે છે. એ જ પ્રમાણે ચતુરિન્દ્રિય જીવો દ્વારા પ્રક્ષેપાહારરૂપે ગૃહીત તે પુદ્ગલો વિષમ માત્રાએ ચક્ષુઈન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, જિન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયરૂપે વારંવાર પરિણમતાં રહે છે. તે સૂ. ૨૧ /
પચેન્દ્રિજીવોં કા ઔર ઉનકે આહારાદિ કા નિરૂપણ
पंचेन्द्रियजीव निरूपणम्
ન્દ્રિા નિરિવાવ થોળિયા” રૂાાાિ (ચિ તિ િચોળિચાdi) પંચેન્દ્રિય તિર્યંચ નિવાળાની (fક માળિયદડ્યા) સ્થિતિનું વર્ણન આ પ્રસ્તાવમાં કરવું જોઈએ. (૩સારો વેચાણ) ઉચ્છવાસ વિમાત્રાવાળે કહેવો જોઈએ. (ગઠ્ઠા કામોન નિવૃત્તિનો અણુસમયે વિરક્રિ) તેઓ બન્ને પ્રકારને આહાર કરે છે. તેમને જે અનાગનિવર્તિત આહાર છે તે વિરહ વિના પ્રતિસમય થતો રહે છે. તથા-(ગામોનિત્તો નgmળ સંતોનzત્ત, ૩ોસેળે છમિત્ત) જે આભેગનિવર્તિત આહાર છે તે ઓછામાં ઓછા અન્તર્મુહૂર્ત પછી અને વધારેમાં વધારે બે દિવસ પછી થાય છે. (સં.
શ્રી ભગવતી સૂત્ર : ૧
૧૦૬