________________
કીન્દ્રિય જીવોં કા આહારાદિ નિરૂપણ
પ્રશ્નના જવાબમાં ભગવાને કહ્યું છે–કે હે ગૌતમ! જે પુદગલો અનાસ્વાદ્યમાન છે એટલે કે ફક્ત રસનાઈન્દ્રિયના વિષયભૂત જ બન્યાં છે તેઓ તેક (ઓછાં) છેએટલે કે અસ્પૃશ્યમાન પુદ્ગલેના અનન્ત ભાગવત છે. તથા જે અસ્પૃશ્યમાનફક્ત સ્પર્શેન્દ્રિયના વિષયભૂત છે-સ્પર્શેન્દ્રિય ગમ્ય છે–તે પુદ્ગલ રસના ઈન્દ્રિયને વિષયભૂત બનેલાં પુદ્ગલે કરતાં અનંત ઘણું છે. વળી ગૌતમ સ્વામી પ્રશ્ન પૂછે છે કે હે ભદન્ત ! કીન્દ્રિય જી જે પુદ્ગલેને આહારરૂપે ગ્રહણ કરે છે તે પગલે કયા આકારે વારંવાર પરિણમ્યાં કરે છે? તેના જવાબમાં પ્રભુએ કહ્યું કે હે ગૌતમ! હીન્દ્રિય જીવોને સ્પર્શન અને રસના, એ બે ઈન્દ્રિયે જ હોય છે. તેથી આહારરૂપે ગ્રહણ કરાયેલાં તે પુદ્ગલે વારંવાર જિહુવા ઈન્દ્રિય અને સ્પર્શન ઈન્દ્રિય રૂપે પરિણમિત થયાં કરે છે. વળી ગૌતમ સ્વામી પૂછેછે કે હે ભદન્ત ! તે દ્વિીન્દ્રિય જીએ જે પુદ્ગલને આહારરૂપે પૂર્વકાળે ગ્રહણ કર્યા હોય છે તે પુદ્ગલે શું પરિણમન પામી ચૂક્યાં હોય છે ? ત્યારે પ્રભુ તેમને આ પ્રમાણે સમજાવે છે કે હે ગૌતમ! આ વિષયના સંબંધમાં નારક જીવના આહાર વિષયક પ્રકરણમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે તે પ્રમાણે જ દ્વીન્દ્રિય જીવ વિષે પણ સમજવું. એટલે કે નારક પ્રકરણમાં કહેલ પરિ. ણામથી લઈને ચય, ઉપચય, ઉદીરણા, વેદના અને નિર્જીણ સુધીને સમસ્ત વિષય ન્દ્રિય જીવોને લાગુ પાડી શકાય છે સૂ. ૨૦
તેઇન્દ્રિય ચતુરરિન્દ્રિય જીવોં કા નિરૂપણ
तेइन्द्रियचतुरिन्द्रिय निरूपणम्સૈચિરવિવા' ત્યાર
(તેડું િજરિયાળું બાળજું કિરૂણ) ત્રણ ઈન્દ્રિયવાળાં અને ચાર ઈન્દ્રિ વાળાં જેની સ્થિતિમાં ભેટ છે. બાકીને સમસ્ત વિષય હીન્દ્રિય જીવો પ્રમાણે
શ્રી ભગવતી સૂત્ર : ૧
૧૦૪