________________
વારા મત્તે ! ને કારત્તાણ જોવ્રુતિ તેજ ઈત્યાદિ પાઠને સમાવેશ કરે જોઈએ. તેને અર્થ આ પ્રમાણે છે-હે ભદન્ત ! પૃથિવી કાયિક છે જે પુદ્ગલોને આહારરૂપે ગ્રહણ કરે છે તે પુદગલો કયા આકારે “
મુર)વારંવાર પરિણમે છે? ભગવાન મહાવીર સ્વામીએ તે પ્રશ્નનો જવાબ આ પ્રમાણે આપે છે–હે ગૌતમ! પૃથિવી કાયિક જ દ્વારા જે પુદ્ગલો આહારરૂપે ગ્રહણ કરાય છે તે સ્પર્શન ઈન્દ્રિયની વિમાત્રા રૂપે વારંવાર પરિણમે છે. વિવિધ પરિણામ વિભાગને વિમાત્રા કહે છે. તે પૃથિવી કાયિક જીવને ફક્ત સ્પર્શેન્દ્રિય જ હોય છે. તેથી તે સ્પર્શેન્દ્રિયની અપેક્ષાએ આહારરૂપે ગ્રહણ થયેલ પુદ્ગલો કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ એ આઠ સ્પર્શોમાંથી કઈ એક સ્પર્શરૂપે વારંવાર પરિણમ્યા કરે છે. “તે જ નેચા રૂતિ” આ પ્રમાણેનું જે કથન છે તેને ભાવાર્થ આ પ્રકારને છે
પુત્રી જશા મતે! જુવાનિયા પોરા પરિણાઈત્યાદિ-“હે ભદન્ત ! પૃથિવીકાયિક જીવો દ્વારા પૂર્વકાળે ગ્રહણ કરાયેલ પુગલો શું પરિણત થઈ શકે છે? ઈત્યાદિ નારક પ્રકરણમાં આવતે પાઠ અને તેના જવાબરૂપે કહેવામાં આવેલ “ વર્થિ શ નિરગતિ” અહીં સુધી પાઠ પૃથ્વીકાયિક જીના આહારના વિષયમાં પણ લાગુ પડે છે. “ર્વ નવ દારૂચા” એ પ્રમાણે જે કહ્યું છે તેનું તાત્પર્ય એવું છે કે–પૃથિવીકાયિક સૂત્રની જેમ જ અપુકાયિક સૂત્ર, તેજસ્કાયિક સૂત્ર, વાયુકાયિક સૂત્ર અને વનસ્પતિ કાયિક સૂત્ર સમજવું. પણ એ જીની સ્થિતિના વિષયમાં જે વિશેષતા છે તે “ના” દ્વારા કહેવામાં આવી છે જે આ પ્રમાણે છે-કહ્યું પણ છે કે–
बावीसइ सहस्सा, सत्त सहस्साई तिन्न अहोरतं ।
वाए तिन्नि सहस्सा, दसवास सहस्सियारुक्खे॥१॥" પથિવીકાયિક આદિ સઘળા જીની જઘન્ય (ઓછામાં ઓછી) સ્થિતિ તે અન્તમુહૂર્તની જ છે. પણ અષ્ઠાયિક જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત હજાર વર્ષની છે, તેજસ્કાયિક જીની ત્રણ અહોરાત્ર દિવસ રાત) ની છે, વાયુકાયિક જીની ત્રણ હજાર વર્ષની છે અને વનસ્પતિકાયિક જીની દસ હજાર વર્ષની છે.
“છા નાગg” “ઉચ્છવાસકાળ વિમાત્રામાં થાય છે,” એમ કહેવાનું કારણ એ છે કે તે કેટલા કાળે શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે છે તે જાણી શકાતું નથી. / સૂ. ૧૯ .
શ્રી ભગવતી સૂત્ર : ૧
૧૦૦