________________
અપેક્ષાએ બતાવ્યા પ્રમાણે હોય છે. અસુરકુમાર દેવાના શ્વાસોચ્છ્વાસના ઉત્કૃષ્ટ કાળ એક પક્ષ (પખવાડિયા)થી થાડા વધારે છે એમ સમજવુ.
નારકિયોં કે આહારાદિકા વર્ણન
હું
વળી ગૌતમ સ્વામી આ પ્રમાણે પૂછે છે—અસુરકુમારાને આહારની ઈચ્છા થાય છે ખરી ? તે પ્રશ્નના જવાબ આપતાં ભગવાન સમજાવે છે કે હે ગૌતમ! અસુરકુમારને આહારની ઈચ્છા થાય છે. “તા” પદ સ્વીકારના અમાં વપરાયું છે. અસુરકુમાર દેવાને કેટલા સમયે આહારની ઈચ્છા થાય છે? તેના જવાબમાં કહ્યું છે કે અસુરકુમાર દેવાને આહાર એ પ્રકારના હાય છે–(૧) આભાગ નિવૃતિ અને (૨) અનાભાગિનેવિતત. “હું આહાર કરૂ ” એ પ્રકારની ઇચ્છાપૂર્ણાંક જે આહાર કરાય છે તેને આભાગિનેવિતત આહાર કહે છે. અને “ આહાર કરૂ” એ પ્રકારની વિશિષ્ટ અભિલાષા વિના પણ જે આહાર લેવાતા રહે છે તેને અનાભાગ નિર્તિત આહાર કહે છે. તે આહાર વર્ષાઋતુમાં પ્રચુર (મેાટા પ્રમાણમાં) અભિન્યજ્યમાન શીત પુદ્ગલોના આહારના જેવા હાય છે, તેને વિસ્તૃત અર્થ આ શાસ્ત્રના ૧૧માં સૂત્રની ટીકામાં-નારક પ્રકરણમાં-કહેલ છે. તા જિજ્ઞાસુઓએ તે ત્યાંથી વાંચી લેવા. તેમાંના જે અનાભાગગનર્તિત આહાર છે તેની ઇચ્છા નિરંતર થયા કરે છે. અતિતીવ્ર ક્ષુધાવેદનીય કર્માંના ઉદયથી તેની ઇચ્છા પ્રતિક્ષણ થયા કરે છે. એટલે કે એક ક્ષણનું પણ અંતર તેમાં પડતું નથી. તથા આત્માગનિવૃત્િત આહાર ઓછામાં ઓછા એક ઉપવાસને આંતરે લેવાય છે. એક ઉપવાસને આંતરે જે આહાર ખતાન્યા છે તે જઘન્ય સ્થિતિની અપેક્ષાએ કહ્યો છે. ઉત્કૃષ્ટની અપેક્ષાએ આભાગનિવર્તિત આહાર એક હજાર વર્ષથી ઘેાડા વધુ સમયને આંતરે લેવાય છે. એટલે કે એટલે સમય વ્યતીત થયા પછી તે આહાર લેવાય છે. તેના ભાવાર્થ એવા છે કે-ઉત્કૃષ્ટ સ્થિતિવાળા અસુરકુમારને એક હજાર વર્ષોંથી થાડા વધુ સમય વ્યતીત થાય ત્યારે આહાર લેવાની ઇચ્છા થાય છે.
આહારના વિષયમાં વળી ગૌતમ સ્વામી પ્રભુને પ્રશ્ન પૂછે છે-“હે ભદન્ત ! અસુરકુમારેાના આહાર કેવા હાય છે?” તેના જવાબમાં પ્રભુ કહે છે કે હુંગૌતમ ! દ્રવ્યની અપેક્ષાએ તેમનેા આહાર અનંત પ્રદેશયુક્ત દ્રવ્યાના હાય છેએટલે કે અનત પ્રદેશવાળાં દ્રવ્યેાના આહાર તેઓ કરે છે. એજ પ્રમાણે ક્ષેત્ર અને કાળના વિષયમાં પ્રજ્ઞાપના સૂત્રમાં જે કથન કયુ" છે તે પ્રમાણે સમજવું. તથા આહાર સિવાયના વિષયાનું કથન નારક જીવાના પ્રકરણમાં પ્રતિપાદિત કર્યો પ્રમાણે સમજવું. અને તે “ચાયતૂ” પાઠ સુધી-એટલે કે પુદ્ગલના પ્રશ્નો આવે ત્યાં સુધી સમજવું.
શ્રી ભગવતી સૂત્ર : ૧
૯૨