________________
તેમણે આહાર રૂપે ગ્રહણ કરેલાં તે પુદ્ગલ (રોચિત્તા) શ્રોત્રેન્દ્રિયરૂપથી, (નાર શાસરિયાણ) સ્પર્શન ઇન્દ્રિય સુધીની ઇન્દ્રિય રૂપે, પરિણમે છે. (સુવત્તાણ) સુરૂપિણે, (સુવત્તા) સુવર્ણપણે, (દત્તા) ઇષ્ટપણે, (ઝિવત્તા) ઇચ્છિતપણે, (સંતરા) કાન્તપણે, (પિપરાણ ) પ્રિયપણે, ( મજુમા ) મનેણપણે (મામા) પરમાનંત્પાદકપણે, (મિાિરાણ) જેવાને લોભ ઉત્પન્ન કરાવવા પણે, પરિણમે છે. (૩ઢાર) ઉર્ધ્વતામાં પરિણમે છે, તો સત્તા) નીચાપણુમાં પરિણમતા નથી. (સુહૃત્તાણ જો હુઠ્ઠાણ) સુખપણામાં પરિણમે છે હરખપણુમાં નહીં. (મુનો મુકો વાળમંતિ) ઉપરોક્ત પ્રકારે તે પુદ્ગલો વાર. વાર પરિણમન કરતાં રહે છે. (મતે !) હે ભદન્ત ! (સુકુમારણે પુaહારિયા
મારા ઘરના) શું ભૂતકાળમાં અસુરકુમારના આહારના વિષયરૂપ બનેલાં પુદ્ગલોનું પરિણમન થઈ ચૂકયું હોય છે? (સુકુમાdfમઢાવેજ નડ્ડા સુથાવાવ નો જવી જ નિજાતિ) નારક જીના વિષયમાં આ વિષયનું જે પ્રમાણે કથન કરવામાં આવ્યું છે તે પ્રમાણે જ “અચલિત કમની નિર્જરી કરતા નથી ત્યાં સુધીનું કથન અસુરકુમારે વિષે પણ સમજી લેવું.
ટીદાર્થ–“વીસ દંડકમાં નારક જીના વક્તવ્ય પછી અસુરકુમારનું વક્તવ્ય આવે છે–એ કમ પ્રમાણે જ અસુરકુમારનું વર્ણન કરવામાં આવી રહ્યું છે. આ વક્તવ્યમાં સૌથી પહેલાં દેવલોકમાં તેમની સ્થિતિ-દેવલોકમાં રહે વાને કાળ-વિષે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તે પ્રશ્નના જવાબમાં ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે કે અસુરકુમારેની જઘન્ય-ઓછામાં ઓછી-સ્થિતિ દસ. હજાર વર્ષની છે અને ઉત્કૃષ્ટ વધારેમાં વધારે સ્થિતિ એક સાગરેપમ કરતાં થોડી વધારે છે. અસુરકુમારની આ જે ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે તે બલિ નામના અસુરકુમારરાજની અપેક્ષાએ કહી છે. કહ્યું પણ છે કે-“રમવજિસમર્શિ “ચમરેન્દ્રનું આયુષ્ય સાગરોપમનું છે અને બલીદ્રનું આયુષ્ય સાગરેપમથી
ડું વધારે છે. ત્યાર બાદ ગૌતમ સ્વામીએ પૂછ્યું છે કે-અસુરકુમાર દેવે કેટલા કાળને આંતરે “આમંતિ વા નામનિ વા” આભ્યન્તરિક શ્વાચ્છવાસ લે છે અને છોડે છે? તથા–“રતી ચા નીરવંતી વા” બાહ્ય શ્વાસોચ્છવાસ લે છે અને છોડે છે ? તેના જવાબરૂપે ભગવાને તેમને સમજાવ્યું છે કે હેગૌતમ ! તેઓ સાત સ્તકને આંતરે શ્વાસે શ્વાસ લે છે. આ કથન જઘન્યઓછામાં ઓછા-કાળની અપેક્ષાએ કર્યું છે. સ્તકનું લક્ષણ આ પ્રમાણે છેહષ્ટપુષ્ટ, વૃદ્ધાવસ્થાથી રહિત, અને કોઈ પણ પ્રકારના રોગાદિ ઉપદ્રવથી હિત એવા પ્રાણીનો જે એક શ્વાસ અને વિશ્વાસ થાય છે તેને પ્રાણ” કહે છે. એવાં સાત પ્રાણોને અક “સ્તક’ બને છે. સાત સ્તકને એક લવ” થાય છે. ૭૭ (સત્તોતેર) લવનું એક મુહર્ત થાય છે. શ્વાસોચ્છવાસનું આ જે જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળ પ્રમાણે બતાવ્યું છે તે જઘન્ય સ્થિતિવાળાઓનું જઘન્યની અપેક્ષાએ બતાવ્યા પ્રમાણે હોય છે અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળાઓનું ઉત્કૃષ્ટની
શ્રી ભગવતી સૂત્ર : ૧
૯૧