________________
બાવનવે સમવાય મોહનીયકર્મ કે બાવન નામાદિ કા નિરૂપણ
હવે સૂત્રકાર બાવન (પર) સંખ્યાવાળાં સમવાયનું કથન કરે છે– દજિકર ' ત્યા !
ટીકાઈ–મોહનીયકર્મનાં બાવન નામ છે, જે આ પ્રમાણે છે –(૧) ક્રોધ, (૨) કોપ, (૩) રોષ, (૪) દોષ, (૫) અક્ષમા, (૬) સંજવલન, (૭) કલહ (૮) ચાડિય (૯) લંડન, (૧૦) વિવાદ, (૧૧) માન, (૧૨) મદ, (૧૩) દર્પ, (૧૪) સ્તષ્ણ, (૧૫) આ કર્ષ (૧૬) ગર્વ, (૧૭) પરસ્પરિવાદ (૧૮) આકાશ (૧૯) અપકર્ષ, (૨૦) ઉન્નત, (૨૧) ઉન્નામ, (૨૨) માયા, (૨૩) ઉપધિ, (૨૪) નિષ્કૃતિ, (૨૫) વલય, (૨૬) ગ્રહણ, (૨૭) છાદન, (૨૮) કલ્ક, (૨૯) કુરૂક, (૩૯) દંભ, (૩૧) કૂટ, (૩૨) જિહવા, (૩૩) કિલિવષ, (૩૪) અનાચરણુતા (૩૫) ગૃહનતા, (૩૬) વચનતા, (૩૭) પરિકુંચનતા, (૩૮) સાતિયોગ, (૩૯) લેલ, (૪૦) ઈછા, (૪૧) મૂચ્છ, (૪૨) કાંક્ષા (૪૩) ગૃદ્ધિ. (૪૪) તૃષ્ણ, (૪૫) ભિધ્યા, (૪૬) અભિધ્યા, (૪૭) કામાશા, (૪૮) ભેગાશા. (૪૯) જીવિતાશા, (૫૦) મરણાશા, (૫૧) નંદી અને (૧ર) રાગ.
સ્તુપ નામને અવાસ પર્વત, કે જે પૂર્વ દિશામાં લવણ સમુદ્રની મધ્ય. માં છે અને લવણસમુદ્રની વેલા (જલ તરંગ) ને રેકનાર નાગકુમાર દેવનું નિવાસ સ્થાન છે, તે પૂર્વના તદ્દન આખરી ભાગથી વલયામુખ મહાપાતાલ કલશના પશ્ચિમ છેડાના ભાગ સુધી વ્યવધાનની (અંતરની) દૃષ્ટિએ (બાવન) પર હજાર યોજન દૂર
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૭૮