________________
છે. એ જ રીતે દક્ષિણ દિશામાં આવેલ દગભાસ નામના પર્યંત અને કેતુક નામના પાતાલકલશનું, પશ્ચિમ દિશામાં આવેલ શંખપત અને ચૂપક નામના પાતાલકુલ. શત્રુ, તથા ઉત્તર દિશામાં આવેલા દકસીમન પર્યંત અને ઇશ્વર નામના પાતા. લકલશનું વ્યવધાન-અંતર સમજવાનુ છે. એટલે કે તે અંતર બાવન હજાર ચેાજનવુ છે. તેનું તપ` આ પ્રમાણે છે-લવણસમુદ્રમાં પૂર્વાદિક ચાર દિશાઓમાં ક્રમશઃ પંચાણુ ચેાજન હજારને ઘેરીને એક એક હજાર ચેાજનના વિસ્તારવાળા ગાસ્તૂપ આદિ ચાર મહાપાતાલકલશ છે. પૂર્વાદિશામાં વડવામૂખ છે દક્ષિણ દિશામાં કેતુક છે, પશ્ચિમ દિશામાં યૂપક અને ઉત્તરદિશામાં ઈશ્વર નામના મહાપાતાલકલશ છે. તથા જ ખૂદ્વીપની જગતી(કેાટ)થી૪૨-૪૨ હજાર યોજનને ઘેરીને એક એક હજાર ચેાજનના વિસ્તારવાળા ગેાસ્તૂપ આદિ ૪ પ°તા વેલન્ધર નાગરાજના નિવાસસ્થાનરૂપ છે. ૯૫ હજાર યેાજનમાંથી ૪૩ હજાર યેાજન બાદ કરવાથી તે પતા અને કલશે। વચ્ચેનુ અંતરપર-પર હજાર ચેાજનનુ` આવી જાય છે. જ્ઞાનાવરણીય, નામકર્મ, અને અન્તરાયક એ ત્રણેની મળીને ખાવન(પર)ઉત્તર પ્રકૃતિયા થાય છે. તે આ પ્રમાણે થાય છે-જ્ઞાનાવરણીય કની પાંચ [૫) નામકમના ૪ર (બેંતાલીસ અને અંતરાયકની પાંચ (૫) મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણુ, અવધિજ્ઞા નાવરણ, મન:પર્ય વજ્ઞાનાવરણુ અને કેવળજ્ઞાનાવરણુ એ પ્રત્યેક જ્ઞાનાવરણીય કની પાંચપાંચ પ્રકૃતિયા છે. દાનાન્તરાય, લાભાન્તરાય, ભેગન્તારાય ઉપભાગાન્તરાય અને વીર્યાન્તરાય એ પાંચ પ્રકૃતિયે અન્તરાયકર્મીની છે ખેંતાલીસ સખ્યાવાળાં સમવાયમાં નામકની ગતિ, જાતિ આદિ ખેંતાલીસ (૪૨) પ્રકૃતિયા ગણાવી દેવામાં આવી છે. સૌધમ સનત્સુમાર અને માહેન્દ્ર એ ત્રણ કલ્પામાં મળીને ખાવન (પર) લાખ વિમાનાવાસ કહેલ છે.
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૭૯