SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ श्री कल्पसूत्रे ॥३७६॥ 類 1 रुपरि तदस्थित्रयं पुनरपि दृढीकर्तुं तत्र निखातं कीलिकाकारं वज्रनामकमस्थि यत्र भवति तद् वज्रऋषभनाराचम्, तत् सहननं—संहन्यन्ते=दृढीक्रियन्ते शरीरपुद्गला येन तत् संहननम् - अस्थिनिचयो यस्य स वज्रऋषभनाराचसंहननः । तथा - कनकपुलकनिकषपद्मगौरः कनकस्य = सुवर्णस्य पुलकः = खण्डम् तस्य निकष: शाणनिघृष्ट रेखा, 'पद्म' - शब्देन पद्मकिञ्जल्कं गृह्यते, तेन पद्म पद्मकिञ्जल्कं च तद्वद् गौर:- शाणनिघृष्टसुवर्णरेखा कमलकिञ्जल्कनद्गौरवर्ण इत्यर्थः, यद्वा-कनकस्य सुवर्णस्य पुलकः = सारो वर्णातिशयः, तत्प्रधानो यो निकषः-शाणनिघृष्टसुवर्णरेखा, तस्य यत् पक्ष्म = बहुलत्वं तद्वद् गौरः =साण निघृष्टानेक सुवर्णरेखावच्चाकचिक्ययुक्तगौरशरीरः, उग्रतपाः- उग्रम् उत्कृष्टं प्रवृद्धपरिणामत्वात्पारणादौ विचित्राभिग्रहत्वाच्च अमघृष्यमनशनादि द्वादशविधं तपो यस्य स तथा - तीव्रतपश्चर्यावान्, वेष्टित की हुई दोनों हड्डीयोंके ऊपर, उन तीनोंको फिर भी अधिक दृढकरने के लिए जहाँ कीली के आकार की वज्र नामक अस्थि लगी हुई हो, वह वज्रऋषभ नाराच कहलाता हैं । जिसके द्वारा शरीर के पुद्गल दृढ किये जाएँ, उस अस्थि निचय- हड्डियोंके रचना विशेषको संहनन कहते । ऐसा वज्रऋषभनाराच संहनन इन्द्रभूति अनगारको प्राप्त था । उनका शरीर एसा गौर-वर्णथा जैसे स्वर्णके खंड को कसौटी पर - घिसने से सुनहरी और चमकती हुई रेखा होती है, अथवा जैसे कमल का किंजलक होता है। अभिप्राय यह कि उनका शरीर कसौटी पर घिसे स्वर्ण की रेखा और कमल के केसर के समान चमकीला एवं गौर वर्ण का था । अथवा कसौटी पर घिसे स्वर्ण की अनेक रेखाओं के समान गोरे शरीरवाले थे । बढ़ते हुए परिणामों के कारण तथा पारणादि में विचित्र प्रकार के अभिग्रह करने के कारण उनका अनशन आदि बारह प्रकार का तप उत्कृष्ट था, अतः वे उग्रतपस्वी थे । बढ़ी हुई तपस्यावान् होने से दीप्ततपस्वी थे। अधिक तपस्या મટ બંધથી બાંધેલી અને પટ્ટની માકૃતિના ત્રીજા' હાડાથી વીંટાયેલ અને હાડકાંઓ ઉપર, એ ત્રણેને ફરીથી દૃઢ કરવાને માટે જ્યાં ખીલીના આકારનુ વજા નામનું અસ્થિ લાગેલુ હોય તે વષભ-નારાચ કહેવાય છે. જેના દ્વારા શરીરના પુલ દૃઢ કરાય, તે અસ્તિ નિશ્ચય-હાડકાંની રચના વિશેષને સહનન કહે છે. એવુ વજઋષભ નારાચ સહનન ઇન્દ્રભૂતિ અણુગારને પ્રાપ્ત થયેલ હતુ. તેમનુ શરીર એવું ગૌર-વણું હતું કે જેમ સાનાના ટુકડાને કસેટી પર ઘસવાથી સાનેરી અને ચળકતી રેખા થાય છે, અથવા જેવા કમળના પરાગ હોય છે. તાપય એ કે તેમનું શરીર કસેટી પર ઘસેલા સુવર્ણની રેખા અને કમળનાં કેસરા જેવું ચળકતું અને ગૌર વણુનુ હતુ. અથવા કસોટી પર ઘસેલા સુવર્ણની અનેક રેખાઓનાં જેવા ગારા શરીરવાળા હતા. વધતા જતા પરિણામેાને કારણે તથા પારણાદિમાં વિચિત્ર પ્રકારના અભિગ્રહ કરવાને કારણે તેમનુ અનશન આદિ આર પ્રકારનું તપ ઉત્કૃષ્ટ હતું, તેથી તએ ઉગ્ર તપસ્વી હતા વધારે તપસ્યાવાળા હાવાથી દીપ્ત તપસ્વી હતા. મેટા શ્રી કલ્પ સૂત્ર : ૦૨ कल्प मञ्जरी टीका इन्द्रभूतेः दीक्षाग्रहण वर्णनम् । ॥सू०१०६॥ ॥३७६॥
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy