SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प सूत्रे ॥३७५॥ मञ्जरी टीका सम्पन्नः, क्षान्तिक्षमा क्षमागुणेन परापकारसहनवान , जितेन्द्रियः वशीकृतेन्द्रियगणः, शोधि: अन्तःकरणशोधकः, अनिदानः निदानवर्जितः, अल्पौत्सुक्यः-औत्सुक्यवर्जितः, अत्वरित: वेगवर्जितः-स्थिर इत्यर्थः, सुश्रामण्यरत समीचीनसाध्वाचारपरायणः, इदमेव नग्रन्थ-निग्रन्थसम्बन्धि प्रवचनं पुरतः अग्रे कृत्वा विहरति। सः-गृहीतदीक्षः खलु इन्द्रभूतिरनगारः गौतमगोत्रः सप्तोत्सेधः-सप्तहस्तपरिमितोच्छितदेहः, समचतुरस्रसंस्थानसंस्थितः-समा:-तुल्याः-अन्यूनाधिकाः चतस्रोऽसयो-हस्तपादोपर्यधोरूपाश्चत्वारोऽपि विभागाः यस्य तत् समचतुरस्रनुल्यारोहपरिणाहं, तच्च संस्थानम्-आकारविशेषः इति समचतुरस्रसंस्थानं, तेन संस्थिता युक्तः, तथा वनऋषभनाराचसंहनना-वज्र-कीलिकाकारमस्थि, ऋषभः-तदुपरि-परिवेष्टनपट्टाकृतिकोऽस्थिविशेषः, नाराचम्= उभयतो मर्कटबन्धः, तथा च द्वयोरस्थ्नोरुभयतो मर्कटबन्धनेन बद्धयोः पट्टाकृतिना तृतीयेनास्थ्ना परिवेष्टितयो. शील थे। बेला तेला आदि भी तपश्चर्या से युक्त थे। क्षमाशील होने के कारण दूसरोंके द्वारा कृत अपकारों को सह लेते थे। इन्द्रियोंको वश में कर चुके थे। अन्तःकरण के शोधक थे। निदान (नियाणा) अर्थात् आगामी काल संबंधी विषयोंकी तृष्णा से रहित थे । उत्कंठा से रहित थे। स्थिर थे । और समीचीन साधु-आचार में तत्पर थे। इसी निर्ग्रन्थ प्रवचन को आगे करके विचरते थे। वह इन्द्रभूति अनगार गौतम गोत्रीय सात हाथ के उँचे शरीर वाले थे। समचतुस्र संस्थानवाले थे। हाथ, पैर, ऊपर और नीचे के चारो भाग जिसके समान हो उसको समचतुरस्र कहते हैं। ऐसे आकार विशेषको समचतुरस्रसंस्थान कहते है। उनका वज-ऋषभ-नाराच संहनन था। कीली के आकारकी हड्डी वज्र कहलाती है। उसके ऊपर वेष्टन-पट्ट की आकृति की हड्डी को ऋषभ कहते है। दोनों ओर के हड्डी से मर्कट बंधको नाराच कहते हैं। अतः दोनों तरफसे मर्कटबंध से बंधी हुइ और पट्टकी आकृतिकी तीसरी સંકોચશીલ હતા. છઠ, અઠમ આદિની તપસ્યાથી યુક્ત હતા ક્ષમાશીલ હોવાને લીધે બીજા દ્વારા કરાયેલ અ૫કારને સહન કરી લેતા હતા. ઇન્દ્રિયેને વશ કરી ચૂક્યા હતા. અંતઃકરણના શેધક હતા. નિદાન (નિયાણુ, એટલે કે ભવિષ્ય કાળ સંબંધી વિષયની તૃષાથી રહિત હતા, ઉત્કંઠાથી રહિત હતા. સ્થિર હતા. અને સમીચીન સાધુ-આચારમાં તત્પર હતા એજ નિન્ય પ્રવચનને આગળ કરીને વિચારતા હતા. તે ગૌતમ ગોત્રીય ઇન્દ્રભૂતિ અણગાર સાત હાથ ઉંચા શરીરવાળા હતા સમચતુરસ સંસ્થાનવાળા હતા. હાથ, પગ, ઉપર અને નિચેના ચાર ભાગ જેને સમાન હોય તેને સમચતુરસ કહે છે. એવા આકાર વિશેષને સમચતુ૨સ સંસ્થાન કહે છે. તેમને વજમનાવ સંદનન હતું. ખીલીના આકારના હાડકાને વજા કહે છે. તેના ઉપર વેસ્ટનપટ્ટની આકૃતિના હાડકાને ઋષભ કહે છે. બન્ને તરફના મકટ બંધને નારાજ કહે છે. તેથી બન્ને તરફથી इन्द्रभूते दीक्षाग्रहण वर्णनम् । मू०१०६॥ ॥३७५॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy