SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ श्री कल्प कल्पमञ्जरी टीका ॥२९७॥ तदगन्तरं भगवान् श्रीवीरस्वामी द्वादशं चातुर्मासं चम्पायां नगयों चतुर्मासतपसा-मासचतुष्टयांवधिकेन तपसा स्थितः, चतुर्मासानन्तरं ततःचम्पानगरी तोनिष्क्रम्य षण्मानिकाभिधस्य षण्मानिकनामकस्य ग्रामस्य बाह्योद्याने कायोत्सर्गे स्थितः। तत्र खलु एकः कश्चित् गोपालः आगत्य भगवन्तं श्रीवीरस्वामिनं दृष्ट्वा एवं वक्ष्माणं वचनम् अवादीत् उक्तवान् तथाहि "भो भिक्षो ! मम इमौ=पुरतः स्थितौ बलीवदौं-वृषभौ भवान् रक्षतु इति एतद्वचनं कथायिता ग्रामे गतः। पश्चात् ततः पश्चात् ग्रामात् तत्र आगत्य स बलीवौं न पश्यति, ततो भगवन्तं श्रीवीरस्वामिनं पृच्छति-यद् भो भिक्षो । मे बलीवदी कुत्र गतौ? इति जिज्ञासायां कृतायामपि ध्याननिमग्न: ध्यानासक्तो भगवान् श्रीवीरस्वामी न किश्चिद् वदति-न किमप्युत्तरयति । ततः स पूर्वभववैरानुवन्धिकर्मणा क्रुद्धः-जातकोपःआशुरक्तःशीघ्रक्रोधारुणः मिसमिसायमानः क्रोधेन जाज्वल्यमानो भगवता श्रीवीरस्य कर्णयोः शरकटनामस्य जनपद-देश में विचरने लगे। तत्पश्चात् भगवान् वीरप्रभु बारहवें चौमासे में चम्पानगरी में विराजे और चार मासकी तपस्या की। चौमासा समाप्त हो जाने पर चम्पानगरी से विहार कर षण्मानिक नामक गांव के बाहरी बगीचे में कायोत्सर्ग में स्थित हुए। वह। एक गुवालने आकर भगवान् वीरप्रभुको देखा और इस प्रकार कहा-'हे भिक्षु । सामने खडे मेरे इन दोनों बैलों की रखवाली करना। यह वचन कह कर वह गाँव में चला गया। जब वह गुवाल गाव जाकर वापिस लौटा तो उसे वहाँ बल नजर नहीं आये। तब उसने भगवान् से पूछा-'भिक्षु, मेरे बैल कहाँ चले गये ?' इस प्रकार जिज्ञासा करने पर भी ध्यान में लीन भगवान ने कुछ उत्तर नहीं दीया। तब वह गुवाल पूर्व भव में बाँधे हुए वैरानुबंधी कर्म के उदय से कुपित हो उठा, एकदम ही क्रोध से लाल हो गया और क्रोध से जल उठा। उसने भगवान के दोनों कानों में शरकट આચાર છે. તે સદાચાર મુજબ ભગવાન પણ અન્ય સ્થાનમાં વિચારવા લાગે. કૌશામ્બી–ચંપાપુરી વિગેરે નગરીએમાં રહ્યા બાદ ભગવાન તે પ્રદેશમાં આવેલા “વમાનિક નામના ગામની બહાર કાયેત્સર્ગ કરી સ્થિર રહ્યા. અહીં તેમને છેલે ઉપસર્ગ આવ્યો, અને તે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવે શખ્યા પાલકના કાનમાં રેડેલા શીશાનું પરિપકવ ફળ હતું. નિકાચિત કર્મ બાંધતી વખતે જે ભાવે દ્વારા બંધાયું હોય તે ભાવેના રસ રૂપે જ આ કર્મ પરિણમે છે. તેના રસમાં કઈ ફેરફાર પડતો નથી, છતાં જે આત્મા વીય ફેલવે તે તેના અનુભાગમાં ફેર પડે છે. આ ફેર એટલે કે રસની તીવ્રતા મદતામાં ફેરવાઈ જાય છે. પણ રસ તદન ઉડી જતો નથી. નિકાચિત કર્મવાળાની ગતિ કરતી નથી, પણ જાતિ કરી શકે છે. નરકનાં સ્થાને સાત જાતનાં બતાવેલાં છે. તે સ્થાનેની કક્ષા આત્મવીય વડે નીચે આવી શકે છે, પરંતુ ગમે તેવા પ્રયાસ દ્વારા પણ નરકગતિથી મુક્ત થવાનું નથી. पसर्ग वर्णनम्। ॥०९७॥ ॥२९७॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy