SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ श्री कल्प सूत्र ॥२८७॥ Lear चिन्तयित्वा तां वसुमतीं मार्गे स्वहृदिस्थितं किञ्चिदपि किमपि न भणित्वा = नोचवा कौशाम्ब्याः चतुष्पथे व्यक्रीणात विक्रीतवान् । विक्रीयमाणां तां वसुमतीं एका-गणिका = वेश्या मूल्यं =भटनियतं शुल्कं दत्त्वा अक्रीणात् = क्रीतवतो । तदनु सा वसुमती - तां गणिकां अभणत् पृष्टवती - 'हे अम्ब ! = हे मातः ! त्वं काऽसि ? केन अर्थेन = प्रयोजनेन अहं त्वया क्रीता? इति वसुमती प्रश्नानन्तरं सा गणिका भणति = उत्तरयति - अहं गणिका अस्मि मम = गणिकायाः कार्य = प्रयोजनं, परपुरुषपरिरञ्जनम् - अन्यपुरुषाणां बिलासहासादिभिः प्रसादनम् इति । ईदृशम् = एवम्विधं तस्या वेश्याया हृदयविदारकं = मनः खेदजनकम् अनार्यम् = आर्यजनानुचितं वज्रपातमिव = वज्रपतनबद्दुःसहं वचनं श्रुत्वा सा वसुमती क्रन्दितुं = रोदितुम् आरभत - आरब्धवती । रुदत्यास्तस्या = वसुमत्याः आर्तनादं श्रुत्वा तत्र = चतुष्पथे स्थितो धनावहः = धनावहनामा कश्चित् श्रेष्ठी अचिन्तयत् = चिन्तितवान् इयम् = क्रन्दन्ती बालिका कार्य कर बैठे प्राण त्याग दे ! यह सोच उसने अपने मन की कोई भी बात वसुमती से न कह कर कौशाम्बी के चौराहे पर ले जाकर उसे बेच दिया। बिकती हुई वसुमती को योद्धा के द्वारा निश्चित किया हुआ शुल्क देकर एक वेश्याने खरीद लिया। तत्पश्चात् वसुमतीने उस गणिका से पूछा-माताजी, तुम कौन हो ? और किस प्रयोजन से तुमने मुझे खरीदी है ? वसुमती के इस प्रश्न के पश्चात् इस गणिका ने कहा- 'मैं वेश्या हूँ । वेश्या का काम है-पर-पुरुषों को प्रसन्न करना, विलास हास आदि करके उनका मनोरंजन करना । " हृदय को विदारण करदेने वाले, मनमें खेद उत्पन्न करने वाले, आर्यजनों के लिए अनुचित तथा वज्रपात की तरह असह्य वचन सुनकर वसुमती आक्रन्दन - रुदन करने लगी। रोती हुई वसुमती की दुःखभरी वाणी सुनकर उसी चौहारे पर खडे हुए धनावह नामक एक सेठ ने विचार किया- 'आकृति से प्रतीत होता है कि रोनेवाली અનિચ્છનીય કાર્ય કરી બેસે-પ્રાણત્યાગ કરે. આમ વિચારીને તેણે પેતાના મનની કોઈ પણ વાત વસુમતીને ન કહેતાં કૌશામ્બીના ચેકમાં લઈ જઈને તેને વેચી દીધી. એક વેશ્યાએ યાદ્ધાએ નક્કી કરેલી કીંમત આપીને વસુમતીને ખરીદી લીધી. ત્યારમાદ વસુમતીએ તે વેશ્યાને પૂછ્યું, “ માતાજી, તમે કોણ છે? અને શા ઉદ્દેશથી તમે મને ખરીદી છે ?” વસુમતીના આ પ્રશ્ન બાદ તે ગણીકાએ કહ્યું, “હું વેશ્યા છું. પર-પુરુષોને પ્રસન્ન કરવા, વિલાસ આદિ દ્વારા તેમનું મનાર'જન કરવુ તે વેશ્યાનુ કામ છે. હૃદયનું વિદારણ કરનાર–મનમાં ખેદ ઉત્પન્ન કરનાર, આજનાને માટે અનુચિત તથા વજ્રપાત જેવાં અસહ્ય વચન સાંભળીને વસુમતી આક્રંદ કરવા લાગી રડતી વસુમતીની દુઃખભરી વાણી સાંભળીને એજ ચેાકમાં ઉભેલા ધનાવહ નામના એક શેઠે વિચાર કર્યાં, “મુખાકૃતિ પરથી લાગે છે કે આ રડતી ખાળા કાંતે કોઈ મેટા શ્રી કલ્પ સૂત્ર : ૦૨ श्रीकल्प मञ्जरी टीका चन्दनबालायाः चरित वर्णनम् । ।। सू०९६ ।। ॥२८७॥
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy