SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प सूत्रे कल्पमञ्जरी टीका ॥२८५|| येन अहमीदृशीं दशां सम्पाप्ता। यदि कस्या अपि अतिथये एतद् भक्तं दत्त्वा अहं पारणकं करोमि, तदा श्रेयः इति चिन्तयित्वा गृहदेहल्या एकं पादं बहि, एकं पादं च अन्तः कृत्वा मुनिमार्ग पश्यन्ती तिष्ठति । सैव वसुमती चन्दनस्येव शीतलस्वभावत्वेन 'चन्दनबाले ति नाम्ना प्रसिद्धिं गता ॥१०९६।। टीका-'तए णं' इत्यादि । ततः खलु “एषा चन्दवाला श्रमणस्य भगवतो महावीरस्य प्रथमा सर्वत आद्या शिष्या भविष्यति" इति-एतद वचनम् आकाशे देवैः घुषितम् उच्चैरुच्चारितम् । एषा चन्दनबाला का?= अस्याः कः परिचयः? यस्याः चन्दनवालायाः हस्तेन भगवतः श्री महावीरस्वामिनः पारणकं जातम् इति= एतज्जिज्ञासूनां कृते तस्याः चन्दवालायाः चरित्रं संक्षेपतो दृश्यते, तथाहि-एकदा एकस्मिन् समये कौशाम्बी दान दिये बिना कैसे पारणा करूं ! कैसा मेरे पापकर्म का उदय आया है कि, मै ऐसी दुर्दशा को प्राप्त हुई। अगर किसी अतिथि अर्थात् महात्मा को यह भोजन देकर मै पारणा करूं तो अच्छा । इस प्रकार विचार करके वह एक पैर घर की देहली के बाहर और एक पैर भीतर करके मुनि की राह देखती हुई बैठी। वही वसुमती चन्दन के समान शीतल स्वभाव वाली होने से 'चन्दनबाला' के नाम से प्रसिद्ध हुई ॥सू०९६॥ टीका का अर्थ-भगवान का पारणा हो जाने के पश्चात् 'यही चन्दनबाला श्रमण भगवान् महावीर की सब से पहली शिष्या होगी' इस प्रकार की घोषणा देवोंने आकाश में की। कौन थी यह चन्दनबाला ? जिसके हाथ से भगवान् का पारणा हुआ, उसका परिचय क्या है, इस बात के जिज्ञासुओं के लिए चन्दनवाला का संक्षिप्त परिचय दिया जाता हैઅઠ્ઠમતપનું પારણું કોઈને દાન દીધા વિના કેવી રીતે કરૂં? આ કોઈ નિવિડ અશુભ કર્મોને ઉદય છે કે મને આવી દુર્દશા પ્રાપ્ત થઈ ! અત્યારે કોઈ અતિથિ અર્થાત્ મહામાં આવી પડે ને તેને દાન દઉં તે કેવું સારૂં? અને આવું દાન લેનાર કઈ તથા રૂપનો આત્માથી મુનિ હોય તો કેવું સુંદર ! આવા પ્રકારની ચિંતવના કરતી અને ભાવ પ્રગટ કરતી તે એક પગ ઉંમરાની બહાર અને એક પગ ઉંમરાની અંદર કરી મુનિની રાહ જોવા લાગી. વસુમતીને સ્વભાવ ચંદન જે શીતળ અને ચંદ્રમા જે ઠંડે હોવાના કારણે તેનું નામ “ચંદનબાલા” પાડવામાં આવ્યું હતું भने मा नामथी ते प्रसिद्धिने पाभी ती. (२०६९) ટીકાનો અર્થ–ભગવાને પારાણું કર્યા પછી દેવેએ આકાશમાં એવી ઘેષણુ કરી કે “ આજ ચંદનબાળા શ્રમણ ભગવાન મહાવીરની સૌથી પહેલી શિષ્યા થશે.” જેના હાથે ભગવાને પારણું કર્યું એ ચંદનબાળા કોણ હતી? જિજ્ઞાસુઓને આ વાતને પરિચય કરાવવા માટે ચંદનબાળાનું સંક્ષિપ્ત વૃત્તાંત આપવામાં આવે છે बालायाः चरित वर्णनम् । मू०९६॥ ॥२८५॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy